

Related Articles
પાલણપીરનો મેળો
ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીર ની જગ્યામાં ૨૫મીથી મેળો… ચાર દિવસ મેઘવાળ સમાજ ઉમટશે * આ મેળો ધાર્મિક યાત્રા સમાન છે રાજકોટ : જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે પ.પૂ.શ્રી પાલણપીરની પૂણ્યતિથિએ મેઘવાળ સમાજનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા વદ-૯ થી ૧ર બપોર સુધી એટલે કે સાડા ત્રણ દિવસનો તા. ૨૫-૦૯-૧૬ થી તા. […]
જય માં હિંગળાજ
ચોટીલા થી ૭ કીમી રેશમીયા ની મેલડીથી થઈ ૩ કિ મી ઠાગા નો ડૂગર આવેલ છે જયા માં હિંગળાજ બિરાજે છે, જે આજથી ૪૫૦વરસ પહેલાં બલૂચિસતાન થી આવેલ છે, જ્યાં ભોયરામા માં હિંગળાજની મૂર્તી સૂતી છે, બાજૂ ના ડૂંગર પર ઠાગનાથ મહાદેવ બિરાજે છે, શિવ અને શકિત એક સાથે આગળ પાછળ બિરાજે આ દર્શન નો લાભ લેવા […]
બલાડમાતા -ભેરાઇ
રાજુલાથી પી૫વાવ પોટૅ તરફ જતાં રસ્તામાં બલાડ માતાનું મંદિર આવેલ છે. આ મંદિર વિવિઘ રંગો અને પ્રાચીન કોતરણીથી અલૌકીક દશૅનીય સ્થળ તરીકે જાણીતું છે. સમસ્ત ખારવા કોમનાં કુળદેવી તરીકે બલાડ માતાનાં મંદિરનો થોડા વષોઁ ૫હેલાં જીણોઁઘ્ઘાર કરવામાં આવેલ છે.