મોંઘા દાટ ખેતીવાડી ના ઉપકરણો વસાવા જેને નથી પોસાતા એ જગત ના તાત કાઠીયાવાડી ખેડૂતો પોતાની કોઠા સુજ થી આવા ઉપકરણો બનાવી અને ખમીર નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે..
ધન્ય છે આમની જનેતાઓ ને
જય કાઠીયાવાડ
જય સૌરાષ્ટ્ર
જય માં ભોમ
શ્રી કૃષ્ણ દ્વારકાધીશ કઈ રીતે બન્યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક...
ગીતાજીમાં ધર્મના આચરણની વાતો ઉપરાંત આપણને તેમાંથી જીવન જીવવાની કળા અંગે અનેક ગુહ્ય વાતો પણ જાણવા મળે છે. દુનિયાના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે ગીતાજીની ગણના થવાનું કારણ...
શ્રાવણમાં શિવકૃપાના બારેય મેઘ ક્યા? એ ક્યારે ખાંગા થાય? મિત્રો વડીલો ના મોઢે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે આજે તો બારેય મેઘ ખાંગા થયા, મોટે ભાગે અનરાધાર વરસાદ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો