અમે છીએ કાઠીયાવાડના નવા જીલ્લા
સ્વાગત છે…
- ગીર સોમનાથ
- દેવભૂમિ દ્વારકા
- મોરબી
- બોટાદ
જય સૌરાષ્ટ્ર | જય કાઠીયાવાડ | જય માં ભોમ
રાજુલાના કપોળ વણિક શ્રી મોહનભાઇએ આ ટાવર આઝાદી ૫હેલા રાજુલામાં બનાવ્યો હતો, જે આજે ૫ણ મોહન ટાવરથી ઓળખાય છે. આ ટાવર રાજુલાની બજારમાં ચોક વચ્ચે આવેલ છે...
ભુજ ની નજીક આવેલ રુદ્રમાતા ડેમ ની અંદર આવેલ ધર્મશાળા ની તસવીર છે. આઝાદી પહેલાં અહીં થી સિંધ (હાલે પાકિસ્તાન) જવાનો પગપાળા જવાનો રસ્તો હતો… મુસાફરો તેમની...
કાવ્યમાં મધુરતા લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચના એટલે છંદ બે પ્રકારના છંદ હોય છે. ૧ અક્ષરમેળ છંદ (મનહર, શિખરિણી, પૃથ્વી, મંદાક્રાન્તા, અનુષ્ટુપ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો
અમરાપુર થીન કંકોત્રી આવ્યું, ઓ આવી છે કાઈબીલખા ની મોજાળ રે, રામેવ ભા રાજા વહમા બહારવટા હાલ્યા ખેલવા.