કેશોદ તાલુકાના તજજ્ઞોના મતા7નુસાર કેશોદ શહેરથી ૩ કી.મી. દુર તોરણીયા સ્થળ આવેલુ છે.જયાં શ્રી હનુમાનજીનું પૌરાણી્નિક મંદીર આવેલુ છે.તે જગ્યાએ થી નાની નદી ૫સાર થાય છે.જયાં આ૫ણાં ઘામીર્ક ગ્રંથ મહાભારતની એ ક ઘટના અનુસાર પાંડવોના ૫રીભ્રમણ દરમ્યાન દો૫દીજીએ લીઘેલી પ્રતિજ્ઞા છોડવા આ જગ્યાએ તેમણે પોતાના કેસ(વાળ) ઘોયેલા જે ઘટનાને અનુલક્ષીને આ વિસ્તાર કેશ ઉદક તરીકે અળખાતો ૫રંતુ સમય જતા આ શબ્દ અ૫ભ્રંશ થઇ અને કેશોદ તરીકે ઓળખાતુ થયુ.આમ આ તાલુકાના નામ પાછળ એ ક ઐતહાસીક કથા રહેલી છે
કેશોદ -ઈતિહાસ
February 5, 2014
1,274 Views
1 Min Read
આ પણ વાંચો
સૂર્યવંશ, મૈત્રકકુળ ૧. આદિત્ય નારાયણ ॥ ૨. બ્રહ્મા (અયોનિજ) ॥ ૩. મરીચિ ॥ ૪. કશ્યપ પત્નિ અદિતિ (દક્ષપુત્રિ) ॥ ૫. વિવસ્વાન = આદિત્ય ॥ ૬. મનુ પત્નિ સંક્ષા (અયોધ્યા...
જ્યારે ૧૯૪૭ માં ભારતને આઝાદ કરીને અંગ્રેજો જતા રહ્યાં અને એક પાકિસ્તાન નામનું અલગ રાષ્ટ્ર ઉભું કરતાં ગયા. અખંડ ભારતના બે ભાગલા પડ્યા બાદ મુસ્લિમો પોતાના નવાં...
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ256
- ઉદારતાની વાતો32
- કલાકારો અને હસ્તીઓ42
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું53
- તેહવારો31
- દુહા-છંદ96
- પાળીયા16
- ફરવા લાયક સ્થળો95
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો37
- શૌર્ય કથાઓ38
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો