ઈતિહાસ શહેરો અને ગામડાઓ

પોરબંદર રજવાડું

Porbandar Coat of Arms
Porbandar Coat of Arms
Porbandar Coat of Arms
Porbandar Coat of Arms

– રાજાશાહી પોરબંદર (ઇ.સ.૧૬૦૦ પછી)

અંગ્રેજ શાસન ના સમયમાં પોરબંદર રજવાડું હતું.
રાજ્યકર્તાઓ જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા, જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું. રાજ્યનું ક્ષેત્રફળ ૧૬૬૩ ચો. કિ.મી. ૧૦૬ ગામડાઓ અને વસ્તી ૧,૦૦,૦૦૦ ઉપર (ઇ.સ. ૧૯૨૧) હતી. ૧૯૪૭માં રાજ્યની મહેસૂલી આવક રૂ. ૨૧,૦૦,૦૦૦/- હતી. રાજ્યકર્તાને “મહારાજા રાણાસાહેબ” નો ખિતાબ અને ૧૩ તોપની સલામી હતી.

પોરબંદર ના અંતિમ રાજવી લેફ્ટિનેટ કર્નલ H. H મહારાજા રાણા સાહેબ શ્રી નટવરસિંહજી ભાવસિંહજી જેઠવા બહાદુર ભારત માં પહેલા ક્રિકેટ ટીમ ના કેપ્ટન હતા.


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators