ભલી ભૂમિ, ભલા માનવી, ભલે ઉગ્યા ભાણ
ભારતમાં ભાળી નહિ, ભલી કાઠીયાવાડ…
આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે. આવા ભજનો આગમવાણી કહેવાય છે. આવી આગમભાખનારા ભગતોની...
હરિગીત છંદ સંસાર દુસ્તર સિન્ધુમાં આ હરિરસ જલયાન છે, અજ્ઞાન તમ પર આ હરિરસ સૂર્ય રશ્મિ સમાન છે. કલ્મષ કનક કશ્યપ પરે આ હરિરસ છે નરહરિ. ભવ રોગ હર ભેષજ સુખદ છે...
ભારતીય સંસ્કૃતિમાં ચૌદ વિદ્યા અને ચોસઠ કલાનો ઉલ્લેખ છે, પ્રાચીન કાળથી અનેક કલાઓમાં પારંગત લોકો વિષે શાસ્ત્રો માં પણ ઉલ્લેખ છે, કલા મુખ્યત્વે બે પ્રકારની હોય છે...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો