મંદિરો - યાત્રા ધામ

મુળ દ્વારકા -વિસાવાડા

Muldwarka Temple

વિસાવાડા (મુળ દ્વારકા) -જીલ્લો પોરબંદર

ભગવાન શ્રી ક્રૃષ્‍ણે મથુરાથી દ્વારકા જતી વખતે પોરબંદરમાં આ સ્‍થળે વીસવાડા ગામે વિરામ લીધો હતો. એની સ્‍મૃતિરૂપ મૂળ દ્વારકાના આ મંદિરમાં ભગવાન શ્રી ક્રૃષ્‍ણની પાદુકા દ્રષ્‍ટિગોચર થાય છે.

પોરબંદરથી ૨૩ કિ.મી. દૂર આવેલ મૂળ દ્વારકા લગભગ સાડા સાતસો વર્ષ પહેલા વીંઝાત ભકત આ મંદિરો બંધાવ્‍યા હતાં. સવંત ૧૨૬૨ માં આ મંદિર બંધાવાયું હોવાનો લેખ વીસાવાડાના આ મંદિરમાં જોવા મળે છે. વીસાવાડા અર્થાત મૂળ દ્વારકામાં દર વર્ષે જન્‍માષ્‍ટમીના દિવસે મોટો મેળો ભરાય છે.


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators