ઈતિહાસ

આપા દાન મહારાજ (ચલાલા)
ઈતિહાસ સંતો અને સતીઓ

આપા દાન મહારાજ

ચલાલામાં સુપ્રસીદ્ધ દાન મહારાજનો આશ્રમ આવેલો છે. દાન મહરાજના આશ્રમની ગાદીએ મહંત શ્રી વલકુબાપુ બીરાજમાન છે. વલકુબાપુના અનુચરો તેમને અત્યંત આદરથી જુએ...

ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

કનડા ડુંગરની ખાંભીઓ

જુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા...

ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

વત્સરાજ સોલંકી -વાછરા દાદા

ક્ષાત્રત્વ અને શોર્ય ની પરાકાષ્ટા એટલે ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ શરણાગત સોંપે નહિ ,એવી રજપૂતો ની રીત મરે પણ મૂકે નહિ , ખત્રીવટ ખચીત…...

ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા

ગડુ ઞામ ના જેઠવા દરબાર ના શુરાપુરા જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા સાંજ પડી અને વાડીયે થી જીજી(બાપુ)ઘરે આવીયા. જીજી એ હાથ મો ધોય ને સીધા જમવા બેઠા. હુ...

Natho Modhvadiyo
ઈતિહાસ બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ

વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા

મહેર જવામર્દ  વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા પોરબંદર ના યુવાઓ દ્વારા બનાવવામાં આવેલી, મહેર જવામર્દ  વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા...

Ranpur Ni Sati
ઈતિહાસ સંતો અને સતીઓ

રાણપુરની સતીઓ

કનારે રાણાજી રણ ખેલતા ધજા જોઇ જીવતી હતીયુ એક ભુલ ચાકર તણી નમતી જોઇ ધજા થઇ અમે સતીયુ સતીની ખાંભીમા પાચમી ખાંભીમા મંગળસુત્ર નથી બાકી બીજીમા મંગળસુત્ર...

લીંબડી ના ઠાકોર સાહેબ જસવંતસિંહજી
ઈતિહાસ ઉદારતાની વાતો શૌર્ય કથાઓ

ઝાલાવાડ ની ખાનદાની

આજે ઝાલાવાડ ના રાજા રજવાડા ની ખાનદાની અને ખુમારી શું હોય સકે ઇ ની નાની એવી વાત મારે તમને કરવી છે આ કાયારૂપી દેહ એક દી પડી જસે,આ પરમાત્મા એ બનાવેલો...

Shri Shitla Mataji Temple Kalavad Rajkot
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ

ઇસુની સાતમી સદીમાં કાળુ માંજરીયા નામના કાઠી સરદારના સ્વપ્નમાં શીતળામાતાજીએ આવી ગામ વસાવવાનો સંકેત આપતા આ કાઠી સરદારે કાલાવાડ ગામ વસાવી શીતળા...

Mulu Manek
ઈતિહાસ પાળીયા શૌર્ય કથાઓ

મુળુ માણેક અને પાંચ પાળિયા

શૌર્ય કથા ગુજરાતમાં એવાં ઘણા સ્થાનો છે જેનો પોતાનો રોમાંચક ઈતિહાસ છે, એ જમીન પર જેમણે સંઘર્ષની લકીર દોરી તેવાં પાત્રોની કહાણી છે…...

Veer Mokhdaji Gohil
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

વીર મોખડાજી ગોહિલ

ધડ ધિંગાણે જેના માથડા મહાણે એનો પાળીયો થઇ ને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કચ્છ – કાઠીયાવાડ માં વીર મોખડાજી ની વાત થી કોઈ અજાણ નો હોય...

Jaga Vala and Sangram Sinh
ઈતિહાસ ઉદારતાની વાતો

જગાવાળા અને સંગ્રામસિંહ

સત્યઘટનાનો પ્રસંગ છે. ગોંડલના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું...

Zaverchand Meghani
ઈતિહાસ

આનાથી મોટી કઈ વાત હોઈ શકે!

ગાયકવાડી સલ્તનતનો સૂરજ મધ્યાહને તપતો હતો. કલા અને સંસ્કારના આભૂષણોથી લથબથ એવું રાજનગર વડોદરું ડાબા હાથનું ઓશીકું કરી નિરાતવું સૂતું હતું. આવા વખતે ર...

Maharishi Kanada
ઈતિહાસ જાણવા જેવું

महर्षि कणाद

महर्षि कणाद (वैदिक विश्व पहले परमाणु विशेषज्ञ) हमारे लीये विशेष गर्व की बात है की महर्षी कणांद का जन्म सोमनाथ, प्रभाष क्षेत्र में हुआ था. हजारों वर्ष...

Jogidas Khuman on His Manki
ઈતિહાસ બહારવટીયાઓ

જોગીદાસ ખુમાણની આબરૂ

ભુતકાળ માં બહારવટિયા ના બહારવટાં માં દિકરી નિર્ભય હતી એનો એક પ્રસંગ પ્રાગડ ના દોર ફુટ્યા એ સમયે એક ઘોડેસવાર સિમાડા માં ફરે છે. એ વખતે એક દિકરી રાતવાં...

Gulf of Khambhat
ઈતિહાસ

ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક

બાબરિયાવાડ પંથક બાબરિયાવાડ એ દરિયાકાંઠા ઉપર ગોહિલવાડ અને સોરઠ એ બેની વચ્ચે આવેલો પંથક છે. એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલનું ગણાય છે. બાબરિયા રાજપૂતો...

Chel Chabilo Gujarati
ઈતિહાસ

આહીર જ્ઞાતિ ઈતિહાસ

History of Ahir Cast આહિર એક પ્રાચિન લડાયક જાતિ છે, કે જે અભીરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે. ભારતની આહિર જાતિ પ્રાચીન કાળ પછી ભારત તથા નેપાલના...

ઈતિહાસ ઉદારતાની વાતો બહારવટીયાઓ

મોટપ

વાટ જોવાની હતી ખૂની બહારવટિયાની અને વાટ જોનાર હતો રાજુલા ડુંગર પંથકનો આજન્મ સેવાધારી, પરગજુ, અમીર, દાનવીર, મોઢ વણિક. ‘ને ક નામદાર, નેકીના કરનાર...

Gohilwad
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

ગોહિલવાડ પંથક

કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો ની વસ્તી છે તેના પરથી ઓળખાય છે ગોહિલવાડ. સેજકજી ગોહિલના નામ પરથી ગોહિલવાડ નામ પડ્યાનું સ્વામી જેઠમલજી મહારાજ...

Royal Oasis & Residency Wankaner
ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર

ગુજરાતના-જોવાલાયક સ્થળો વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ...

Aai Shri Leer Bai
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

આઈ લીરબાઈ માં

લીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ) જન્મ: સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો...

Rabari Man
ઈતિહાસ

રબારી જાતિનો ઇતિહાસ

રબારી, રાયકા, ગોપાલક કે દેસાઈના નામે ઓળખાતી આ જાતિ: મેર, આહીરની જેમ મુળ રાજપુત જાતિમાંથી ઉતરી આવી છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે. રબારી ને રાયકા...

Shri Chamunda Mata Temple -Uncha Kotda
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા

શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા (મહુવા તાલુકો, ભાવનગર જીલ્લો) સ્થળ નું નામ: ઉંચા કોટડા (શકિત પીઠ) સ્થળ ની વિસ્તૃત માહિતી: ગોહિ‌લવાડનાં અત્યંત...

Kalapi Sangrah Sthan
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ જાણવા જેવું

કલાપી તીર્થ સંગ્રહાલય

સુરતાની વાડી ના મીઠા મોરલા…એટલે કલાપી. રાજવી, કવિ, કલાપી. ના જીવન અને કવન ને મહાણવા પધારો કલાપી નગર લાઠી…. તેમના સ્વ હસ્તાક્ષર માં...

Royal Oasis & Residency Wankaner
ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

વાંકાનેર

વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર મચ્છુ નદીને...

Gondal Coat of Arms ગોંડલ રાજ્યનું રાજચિહ્ન
ઈતિહાસ દુહા-છંદ શુરવીરો

ભા’ કુંભાજી – ગોંડલ

વંદન છે એવા પ્રજાવત્સલ રાજવીઓને… ભા’ કુંભાજી વિશે કોઇ કવિ એ તો કહ્યુ છે કે .. તેતર પણ ટાંપે નહિ બીતાં ફરે બાજ , રામ સરીખાં રાજ કીધાં તેં તોં કુંભડા...

Bhupat Baharvatiyo
ઈતિહાસ બહારવટીયાઓ

ભૂપત બહારવટિયો

બહારવટિયો એટલે શું? વટ માટે ઘર, સમાજ અને ગામ સુધ્ધાં છોડી દે અને વટ પૂરો કરવા શાસક સામે હથિયાર ઉપાડે તેને તળપદી કાઠિયાવાડીમાં બહારવટિયો કહેવામાં આવે...

ઈતિહાસ

બ્રહ્મભટ્ટ બારોટ

બ્રહ્મભટ્ટ  બારોટ ભારતીય જ્ઞાતિ છે. બ્રહ્મભટ્ટ બારોટ જ્ઞાતિ વિશ્વમાં ફેલાયેલી છે. બ્રહ્મભટ્ટ  બારોટ હિન્દૂ પૌરાણિક વાર્તા મુજબ બ્રહ્મા એ તેના કપાળ...

Gorakhnath Temple
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

ગોરખનાથ જન્મકથા

લોકવાયકા ગુરુ દત્તાત્રેય ભગવાનના આશીર્વાદ મેળવી આજ્ઞાનુસાર મત્સ્યેન્દ્રનાથ તીર્થાટને નીકળ્યા. નાસિક પાસે સપ્તશૃંગી પર્વત ઉપર માઁ સપ્તશૃંગીના સાક્ષાત...

Namastey
ઈતિહાસ ઉદારતાની વાતો

મહેમાનગતિ

એકબાજુ ચિત્તળ ગામમાં મહેમાનગતિ માણવા આવેલ લાઠીનો રાજવી પરિવાર બેઠો છે.તેમની લગોલગ ચિત્તળનો કાઠી ડાયરો બેઠો છે.શેરડીનો સ્વાદ લેતાલેતા અલકમલકની વાતો...

Painting of Love
ઈતિહાસ

હૈયા કેરાં હેતની સરવાણી

પ્રેમ કથા લુંઘીયા ગામના બહારવટિયા બાવાવાળાનું પાળ સાગમટે સરધારપુર ગામ પર ત્રાટક્યું હતું. તેમની સામેના આ ધીંગાણામાં સરધારપુર ગામનો લાખા નામનો જ્ઞાતિએ...

Aarzi Hakumat Junagadh Logo
ઈતિહાસ ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શહેરો અને ગામડાઓ શુરવીરો શૌર્ય કથાઓ

આરઝી હકૂમત

જુનાગઢ આરઝી હકુમતનો સીમ્‍બોલ ૨૫ સપ્ટેમ્બર એટલે ‘આરઝી હકુમત’નો સ્થાપના દિવસ. ખેદની વાત છે કે અમારી પેઢીનાં મોટા ભાગનાં લોકોને આરઝી હકુમત...

Railway Station of Bantva
ઈતિહાસ દુહા-છંદ શહેરો અને ગામડાઓ

ઘેડ પંથક

જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં ૧૩મી સદીમાં થયો હોવાનું...

Barot Vahi of Khengar Jadejas of Kachch
ઈતિહાસ જાણવા જેવું

બારોટો ની વહી -ચોપડા

વહીઓ એટલે લોકસંસ્કુતિ નો વીરડો આ ક્ષેત્રમાં આપણા સંશોધકો નુ બહુ ધ્યાન ખેચાયુ નથી, આ વહીઓ આપણા ભવ્ય ભુતકાળ ને જાણવા નુ એક સબળ સાધન છે, વહીઓ ઘણા પ્રકાર...

Charan Man
ઈતિહાસ

ચારણ જ્ઞાતિનો ઇતિહાસ

રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, ગણેશપુરાણ, વિષ્ણુપુરાણ, બ્રહ્મપુરાણ વગેરે હિંદુ શાસ્ત્રોમાં ચારણ જ્ઞાતિનો ઉલ્લેખ જોવા મળે છે, તો જૈન શાસ્ત્રોમાં...

Guru Gorakhnath
ઈતિહાસ સંતો અને સતીઓ

ગોરખનાથ

ગોરખનાથ અથવા ગોરક્ષનાથ અગિયારમીથી બારમી સદીમાં થઇ ગયેલા હિંદુ નાથ યોગી હતા. તેઓ મત્સ્યેન્દ્રનાથના પટ્ટ શિષ્ય હતા. તેમની આધ્યાત્મિક વંશાવલી વિશે ઘણી...

Dwarika Nagri
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

ડુબી ગયેલ દ્વારકા

ગુજરાત રાજયના જામનગર જિલ્‍લામાં ૨૨.૧૫ =. અક્ષાંશથી ૬૯ પૂર્વ રેખાંશવૃતો પર આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ...

Sir Prabha Shankar Patni
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

સર પ્રભાશંકર પટ્ટણી

ભાવનગર રાજ્યના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી નો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, મોરબી ખાતે થયો હતો. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા...

Sir Prabha Shankar Patni
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત

હાથી અને પજ્ઞાચક્ષુઓની પ્રસિધ્‍ધ વાર્તા વાંચતા મહત્‍વનો સાર ઉપલબ્‍ધ થાય છે કે કોઇ એક ગજથી હાથીના સર્વગ્રાહી, વિશાળ સ્‍વરૂપનો પરિચય થતો નથી. સર...

Tarneshwar Mahadev Temple, Tarnetar, Zalawad Saurashtra
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

લોકમેળાની ગઈકાલ અને આજ

–તરણેતરનો ભાતીગળ લોકમેળો સુરેન્દ્રનગર ‍ જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના ‍ તરણેતર ખાતેપ્રતિવર્ષની જેમ આ વર્ષેપણ આગામી તા. ૮ મી સપ્ટેમ્બરથી ‍ ૧૧...

Okha Sea Port
ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ઓખા બંદર

ઓખા નગરની સ્થાપનાં આશરે ૧૫૦ વર્ષ પૂર્વે થયેલી છે. ઓખા ગામોનો વિકાસ મહારાજા સયાજીરાવ ગાયકવાડની સરકાર દ્વારા ૧૯૨૬ માં ઓખામાં બારમાસી બંદર બનાવવામાં...

Veer Champraj Vala
ઈતિહાસ દુહા-છંદ શુરવીરો

વિર ચાંપરાજ વાળા

દિલ્લીના સુલતાન મહમદ તુઘલખ સામે વિર ચાંપરાજવાળા નુ જેતપુર ના પાંચપીપળા ગામે યુધ્ધ થયુ હતુ. વિર ચાંપરાજવાળાએ હરનાથગીરી મહાદેવને શિષ અર્પણ કરી દુશ્મન...

Ra Navghan
ઈતિહાસ લોકગીત શુરવીરો શૌર્ય કથાઓ

જનેતાના દૂધમાં ભાગ

જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે...

Girnar Mountain Junagadhr Mountain
ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

જુનાગઢને જાણો

‘જૂનાગઢ’ ચાર અક્ષરોનો આ એક જ શબ્દ તેની ઓળખાણ માટે પૂરતો છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ગિરિનગર જૂનાગઢની અનેકવિધ રીતે આગવી વિશિષ્ટતા છે। સળંગ પાંચ...

Girnar Mountain Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

કથાનિધિ ગિરનાર

ભારતવર્ષના જૂનામાં જૂના ભૂસ્તરમાં ગિરનારની ગણના થાય છે. ૨૨ થી ૨૬ કરોડ વર્ષની એની ઉંમર છે. ભૂસ્તરની માફક જૂનામાં જૂની ભારતીય કથાવાર્તાઓના તંતુ પણ...

ઈતિહાસ સંતો અને સતીઓ

સતી રાણકદેવી

રા’નવઘણ ના પુત્ર રા’ખેંગાર જુનાગઢ ની ગાદી પર બેસે છે. સિદ્ધરાજ જયસિંહ ની ઈચ્છા રાજકુમારી રાણક દેવી ને પરણવા ની હતી. પણ રા’ખેંગાર એ રાણક દેવી ને પરણે...

Ghed People
ઈતિહાસ કહેવતો જાણવા જેવું

કહેવતો એટલે સત્યનો નીચોડ

ચિતળમાં ન દેવી દીકરી, શેડુભારમાં ન દેવો ઢાંઢો; અમરેલીમાં વરાવવો ન છોકરો, ભલે રિયે વાંઢો..!! ઉપરનો દુહો વાંચીને હસતા નહિ કે એને સામાન્ય જોડકણું ધારી...

Indian Post Card
ઈતિહાસ

ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા

આજે ઈન્ટરનેટ, ઇમેલ અને વ્હોટસ એપના યુગમાં, લાગણીની અભિવ્યક્તિ તો થાય છે, પણ, એ ઉષ્મા નથી રહી જે પત્રોના આદાન પ્રદાનમાં હતી, જે જે મિત્રોએ પ્રેમ-પત્રો...

Shri Rani Maa, Shri Rudi Maa
ઈતિહાસ સંતો અને સતીઓ

શ્રી રાણી માં શ્રી રૂડી માં

કેરાળા (વાંકાનેર) એમનું મુળ ગામ હતુ ત્યાં ના રાજાઓ ને તેમની ભક્તિ પર વિશ્વાસ ન હતો તેથી તેમને ગામ છોડવા નો આદેશ કર્યો એટલે તેઓ એ કહ્યું જો રાજન તમને...

Subscribe Here

વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

Advertisement

Advertisement

માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

તો નીચેની લીન્ક પર ક્લિક કરો

Send Information

Follow us on Instagram

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators