જુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. પરંતુ ગાડામાં ભરેલો સામાન કાંઇક અલગ જ પ્રકારનો હતો. ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ-તરબોળ કરી રહ્યું હતું, ત્યારે 80થી પણ વધારે ધડ વગરના એ શીશ હતા કોના ? […]
ઈતિહાસ
આ તો મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ, ઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમ ની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ આ ભૂમિ પર બનેલી છે, અહીંયા તમે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ પર બનેલી અદભુત રુવાડા ઉભા કરી દેનારી ઘટનાઓ વિષે માહિતી મેળવી શકશો.
વત્સરાજ સોલંકી -વાછરા દાદા
ક્ષાત્રત્વ અને શોર્ય ની પરાકાષ્ટા એટલે ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ શરણાગત સોંપે નહિ ,એવી રજપૂતો ની રીત મરે પણ મૂકે નહિ , ખત્રીવટ ખચીત… સિંધુ રાગ સોહામણો , શુર મન હરખ ન માય શીર પડે ને ધડ લડે,એના વધામણા વૈકુઠ જાય.. એકલ દેતા દાન જે , એકલ ઝુઝતા જંગ , એકલ જગ નીંદા […]
જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
ગડુ ઞામ ના જેઠવા દરબાર ના શુરાપુરા જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા સાંજ પડી અને વાડીયે થી જીજી(બાપુ)ઘરે આવીયા. જીજી એ હાથ મો ધોય ને સીધા જમવા બેઠા. હુ પણ હારે બેઠો. જમતા જમતા જીજી એ બોયલા. ”સાભળ છો” બા એ જવાબ દધો .”હ. બોલો” કાલે હરીપર જાવુ છે’ ડાડા ને શીન્દુર કરવા. તો […]
વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા
મહેર જવામર્દ વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા પોરબંદર ના યુવાઓ દ્વારા બનાવવામાં આવેલી, મહેર જવામર્દ વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા વિડિઓ ડોક્યુમેન્ટરી સ્વરૂપે Its a story from Gujarat(India) The man named Natha Modhwadiya was the “SuperHuman” from Maher Cast Found in Saurashtra Gujarat. Natha was SuperHuman because there was no any […]
રાણપુરની સતીઓ
કનારે રાણાજી રણ ખેલતા ધજા જોઇ જીવતી હતીયુ એક ભુલ ચાકર તણી નમતી જોઇ ધજા થઇ અમે સતીયુ સતીની ખાંભીમા પાચમી ખાંભીમા મંગળસુત્ર નથી બાકી બીજીમા મંગળસુત્ર છે સૌભાગ્ય દર્શાવે છે જે ખાંભીમા મંગળસુત્ર નથી તે રાણીને ઓધાન હતુ એટલે તેઓ ઊમરાળા ગામ ગયેલા અને જે બાળક થયો તે પોતે વીર મોખડાજી સાભાર: ફેસબુક મિત્ર […]
ઝાલાવાડ ની ખાનદાની
આજે ઝાલાવાડ ના રાજા રજવાડા ની ખાનદાની અને ખુમારી શું હોય સકે ઇ ની નાની એવી વાત મારે તમને કરવી છે આ કાયારૂપી દેહ એક દી પડી જસે,આ પરમાત્મા એ બનાવેલો બંગલો એક દી પડી જસે ,પંચ મહાભૂત માં મળી ભસ્મીભૂત થઈ ને રાખ થઈ ઊડી જસે પણ દાતારી ના ,ભક્તિ ના ,માનવતા ના ,સૂરવિરતના […]
શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ
ઇસુની સાતમી સદીમાં કાળુ માંજરીયા નામના કાઠી સરદારના સ્વપ્નમાં શીતળામાતાજીએ આવી ગામ વસાવવાનો સંકેત આપતા આ કાઠી સરદારે કાલાવાડ ગામ વસાવી શીતળા માતાજીનું મંદિર બંધાવેલ હતું. શીતળા માતાજીના મંદિર ઉપર મુસ્લીમ બાદશાહે આક્રમણ કરતા કાલાવાડના એક મુસ્લીમે તેની રક્ષા કરતા જામનગરના રાજાએ આ મંદિરની સેવાપુજાનો હક્ક બ્રાહ્મણ, સાધુ ઉપરાંત આ મુસ્લીમને તાંબાના પતરે લખી આપતા […]
મુળુ માણેક અને પાંચ પાળિયા
શૌર્ય કથા ગુજરાતમાં એવાં ઘણા સ્થાનો છે જેનો પોતાનો રોમાંચક ઈતિહાસ છે, એ જમીન પર જેમણે સંઘર્ષની લકીર દોરી તેવાં પાત્રોની કહાણી છે… ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ માં એવાં 100થી વધુ સ્થાનોની લેખક દંપતીએ કરેલી રઝળપાટ અને લોક કબાનથી માંડીને દસ્તાવેજોમાંથી મેળવેલી ગૌરવ-કથાઓ આપી છે. અહીં તેમાંથી સુધારા-વધારા સાથે કેટલુંક, લેખકો છે વિષ્ણુ પંડ્યા અને ડો. આરતી […]
વીર મોખડાજી ગોહિલ
ધડ ધિંગાણે જેના માથડા મહાણે એનો પાળીયો થઇ ને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કચ્છ – કાઠીયાવાડ માં વીર મોખડાજી ની વાત થી કોઈ અજાણ નો હોય, પણ એ વાત ને હું આજ ફરીથી લખું છું જેથી વીર પુરુષ મોખડાજી બધાયના હૈયા માં જીવંત રહે ગોહિલો ના મૂળ-પુરુષ સેજકજી ગોહિલ, જેમને કાઠીયાવાડ ની ધરા […]
જગાવાળા અને સંગ્રામસિંહ
સત્યઘટનાનો પ્રસંગ છે. ગોંડલના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા. એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે. કુંવર (માણસોને) : હવે દેરડી કેટલુ દુર છે? માણસો : કેમ કુંવરસાબ? કુંવર : મને ભુખ […]