જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે. રજપૂતાણીઓ ચિતા તૈયાર કરી બળી મરવા તૈયાર થાય છે. પરમાર રાણીને પેટ અવતરેલ ગંગાજળિયા રા’ના વંશનો એક જ નાનો દીવો રા’નવઘણ વરસદિવસનો બાળક છે. પરમાર રાણીએ મામા, મોસાળ, ભાયાત વગેરે રાજપૂતોમાં નજર […]
શુરવીરો
ભારત ના ૫૬૨ દેશી રજવાડાઓ માંથી ૨૨૨ રજવાડાઓ તો ખાલી સૌરાષ્ટ્ર માં જ હતા અને એક એક રજવાડાએ કેટ કેટલા શુરવીરો આપ્યા છે, એકથી એક ચડિયાતા, આભ ને ટેકો દે તેવા, કાળનું જળબું ફાડી નાખે તેવા, પરાક્રમી શુરવીરો કાઠિયાવાડની ધરતી પર પાક્યા છે.
જનની જણ તો ભક્ત જણ જે
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
હાલાજી મેરામણજી અજાણી
યદુકુળ ભૂષણ – જાડેજા વંશ શિરોમણી – મહાન શુરવીર યોદ્ધા હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ? બ્રદ રાવળ બિરદાવીયો હો‚ રંગ ક્ષત્રિ મહેરાણ‚ પાણી રખિયો આપરો હો‚ પરસીધ મેર પ્રમાણ.. ચારણી બોલીનું આખું યુદ્ધગીત માણો: http://www.kathiyawadikhamir.com/halaji-tara-hath-vakhanu/ મીઠોઇના પાદર માં સવંત પંદરસો છનવે, શ્રાવણ માસ સુધાર નગર રચ્યા રાવળ નૃપતિ, સુદ […]
મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા
આપણા કાઠીયાવાડ માં એક કેહવત છે કે, મર્દો તો ભાઈ થતા હોય ન્યાં થાય, થયા હોત ન્યાં થાય, બીજે ગમે ન્યાં નો થાય આવા જ એક શુરવીર એટલે બરડા પંથકમાં પોરબંદર પાસે આવેલા નાનકડા પંખીના માળા જેવા ગામ મોઢવાડાનો જુવાન નાગાજણ સિસોદિયા ૩૧૪ ગુરખા રેજીમેન્ટ ના 2nd લેફ્ટ. નાગાજણ સિસોદિયા કે જેણે ભારત અને પાકિસ્તાન […]
દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ
જુનાગઢમાં આવેલી દેવાયત બોદરની પ્રતિમા જુનાગઢ ના ભાવી રા, રા’નવઘણ ને બચાવવા ખાતર જેણે પોતાના વહાલસોયા પુત્રનું બલિદાન આપી દેતા એકવાર પણ વિચાર્યું નો’તું એવા ભડ પુરુષ શ્રી દેવાયત બોદર ને લાખ લાખ વંદન.
નાથા ભાભા મોઢવાડિયા
નાથા ભાભા મોઢવાડિયા અને એની વીસ દુહાની વીશી…. મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી, ભલભલાના પગ એ વણગા પટેલની હડ્યમાં કેદ બનતાં ,વણગો તો રાણાની મૂછનો બાલ લેખાતો, એક દિવસ વણગાને ઘેર છત્રાવા ગામનો રાણો ખૂંટી નામનો મેર એકસો માણસને લઇને દ્વારિકાની જાત્રાએ જતાં જતાં માર્ગે રાત રોકાયો, વાળું […]
વિર દેવાયત બોદર
દેવાયત બોદર -કાઠીયાવાડ નું સાચું ખમીર ઇ.સ. ૧૦૧૦નાં સમયમાં જુનાગઢ રાજ્ય ઉપર રા’ડિયાસનું શાસન તપતું હતું. ત્યારે સોલંકીઓએ દગાથી રા’ડિયાસની સેનાને હરાવી રાજાની હત્યા કરી હતી. પરંતુ કુળદપિ રા’નવઘણને બોડીદરનાં જ આહીર દેવાયત બોદરનાં ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. બાર વર્ષ બાદ તેની જાણ સોલંકીઓને થતાં દેવાયતને બોલાવી સોલંકીનાં દુશ્મનને તેમની પાસેથી માંગ્યો ત્યારે દેવાયત બોદરે […]
મેર જ્ઞાતિ
મેર એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ ધર્મના લોકોનો સમુહ છે. તેઓ ઇન્ડો-આર્યન સમુહનાં હોવાનું મનાય છે, અને તેમનો પોતાના માન સન્માન કાજે કેટલાયે યુદ્ધો, શૌર્ય અને બલિદાનનો સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઈતિહાસ છે. તેમના દ્વારા કરાયેલા કેટલાક બલિદાનો શપથ (વચન)ની […]
વીર રામવાળા
આભ ને જમીના કડા ભેળાં કરે, ખડગ થી ખલકમાં ખેલ ખેલે શંભુ ગણ સરીખા સમર બંધ સમરમાં પડક વણ અવન પડ આપ ઠેલે ભોમ જો લડથડે ટકાવે ભુજ બળે સમજણા પરાયા છિદ્ર ઢાંકે પખા બેઉ ઉજળા હોય જો પરાક્રમી પટાળા નવ હથ્થા જોધ પાકે ….. વીર રામ વાળો (વાવડી) જેની હિન્દુસ્તાન માં અંગ્રેજી સત્તા જડબેસલાક […]
વાઘજી બાપુ -મોરબી
મોરબી માં આવેલી વાઘજીબાપુ ની પ્રતિમા