મંદિરો – યાત્રા ધામ

Tulsi Shyam Temple History
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

તુલસીશ્યામ પ્રાગટ્ય કથા

પક્ષી બેસે તો મરી જાય એવું ‘મિંઢો હરમ્યો’ નામનું ઝેરી ઝાડવું જ્યાં પૂર્વે હતું એ મીંઢાના નેસ નામના નાના ગામડાનો નિવાસી ચારણ દેવી સાંતિયો, આજથી પાંચસો...

Mogaldham Bhaguda Temple
મંદિરો - યાત્રા ધામ

મોગલધામ -ભગુડા

આઈ શ્રી મોગલ માં નું મોગલધામ તરીકે ઓળખાતું મંદિર સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામે આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ આશરે ૪૫૦ વર્ષ...

Shree Bandhnath Mahadev Bandhda
મંદિરો - યાત્રા ધામ

શ્રી બંધનાથ મહાદેવ

શ્રી બંધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ આ મહાદેવ મંદિર પાછળ જે ઇતિહાસ છે તે લોકમુખે ઉતરી આવેલ છે. લોકવાયકા એવી છે જેનો થોડો પુરાવો ગોરખ માહાત્મ્ય (ગોરખ...

Shree Umadham Gathila
મંદિરો - યાત્રા ધામ

શ્રી ઉમાધામ ગાંઠીલા

સોરઠ ની યમુના સમાન ઓઝત નદીનાં કાઠે આવેલ ગાંઠીલા ગામે ઘર્મપારાયણ ખેડુત સ્વ. નાનજીભાઈ જીવાભાઈ જાગાણી ઉર્ફે ‘ભગતબાપા’ ને તેમની શ્રઘ્ઘા અને ભકિત ના...

Shree Khodaldham Kagvad
મંદિરો - યાત્રા ધામ

શ્રી ખોડલધામ -કાગવડ

શ્રી ખોડલધામ એક પ્રેરણાસ્ત્રોત છે, એક ભવ્ય અને આકર્ષક નિર્માણ છે જે સર્વ પાસાઓમાં અજોડ અને અપૂર્વ છે. વિશાળ ભૂમીવીસ્તારમાં પથરાયેલ ખોડલ ધામ અનેકવિધ...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

ભવાની મંદિર -મહુવા

ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામના પ્રાપ્ત મહુવામાં ઐતિહાસિક ભવાની માતાજીનું મંદિર...

Suraj Deval Temple Thangadh
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

સુરજ દેવળ – થાનગઢ

સુર્ય પૂજા એ પાંચાળ નો પ્રાચીન સંસ્કાર છે. ભારત માં સુર્ય પૂજા ગુર્જરો ના આગમન પછી વિકસી હોવાનું જાણવા મળે છે. સુર્ય પૂજકો ‘સૌર’ ગણાતા અને સૌર-રાષ્ટ્...

મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

તપોભૂમિ આશ્રમ અજાબ- શેરગઢ

આપણા પ્રાચીન વેદકાલીન ઋષિ પરંપરાના વારસાને ચરિતાર્થ કરતી કેશવ કલીમલીહારી બાપાની આ તપોભૂમિમાં બાપુના સમય થી જે યજ્ઞ યાગાદિ કાર્યોં થતા તેᅠ આજ પર્યન્ત...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

સાંકળોજા તળાવ – બરડો

રાણપરથી ઉપરવાસમાં 6 કિમી. જેવા અંતરે, બરડાની ગિરિમાળમાં ધ્રામણી નેશ આવેલો છે , ત્યાંથી 3 કિમી. ચાલતાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર આ સૈંધવકાલીન સાંકળોજા...

Laddo Making Machine in Bagdana - Bapa Sitaram બગદાણામાં લાડુ બનાવવાનું મશીન
મંદિરો - યાત્રા ધામ

Ladoo Making Machine in Bagdana – Bapa Sitaram (બગદાણામાં લાડુ બનાવવાનું મશીન )

બગદાણામાં લાડુ બનાવવાનું મશીન સૌરાષ્ટ્ર એટલે સંતો અને શૂરાઓની ભૂમિ, સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં અન્નક્ષેત્રો ચાલે છે, મોટા ભાગના આ...

મંદિરો - યાત્રા ધામ

ભાલકા તીર્થ

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાષ ક્ષેત્ર માં સોમનાથ જ્યોતિર્લિંગ થી તદ્દન નજીક આવેલું ભાલકા તીર્થ ,અહીં વિશ્રામ કરતી વેળાએ જ ભગવાન શ્રીકૃષ્ણને જર નામના...

મંદિરો - યાત્રા ધામ

નાગેશ્વર જ્યોતિર્લિંગ

દ્રાદશ જ્યોતિર્લિંગમાંનું એક એવું નાગેશ્વર મંદિર દ્રારિકા નજીક આવેલું છે, જે નાગનાથ નામ થી પણ ઓળખાય છે, નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને...

તેહવારો ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

પાલણપીરનો મેળો

ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીર ની જગ્‍યામાં ૨૫મીથી મેળો… ચાર દિવસ મેઘવાળ સમાજ ઉમટશે * આ મેળો ધાર્મિક યાત્રા સમાન છે રાજકોટ : જીલ્લાના...

Varahi Mata Temple Hathila Savarkundla Amreli
મંદિરો - યાત્રા ધામ

વારાહી માતા મંદિર (હઠીલા)

અમરેલી જિલ્‍લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના ખાલ૫ર નજીક હઠીલાના ડુંગરમાં આવેલ વારાહી માતા મંદિરમાં વારાહી માતાની મૂતિઁ બિરાજમાન છે. જેની સાથે એક લોક...

Shri Shitla Mataji Temple Kalavad Rajkot
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ

ઇસુની સાતમી સદીમાં કાળુ માંજરીયા નામના કાઠી સરદારના સ્વપ્નમાં શીતળામાતાજીએ આવી ગામ વસાવવાનો સંકેત આપતા આ કાઠી સરદારે કાલાવાડ ગામ વસાવી શીતળા...

Naklank Dham
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

નકલંક ઘામ -તોરણીયા

સોરઠ ઘરામાં શોભતું તોરણીયા રૂડું ઘામ જયાં સંત બેઠા સેવા કરે, બાપુ રાજેન્‍દ્રદાસ નામ મહંતશ્રી પૂ. રાજેન્‍દ્રદાસ બાપા તોરણીયા નકલંક ઘામની આ જગ્‍યામાં...

Bhurakhiya Hanuman Temple
મંદિરો - યાત્રા ધામ

ભુરખીયા હનુમાન મંદિર

સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવુ: ભુરખીયા હનુમાનત્ત્ મંદિર અમરેલીથી ૩૪ કી.મી. તથા લાઠીથી ૧૦ કી.મી. દુર આવેલ છે. અમરેલી થી દામનગર રૂટ તરફ જતા લાઠી ૫છી ૧૦ કી...

Sightseeing Spots near Junagadh
ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ

સતાધાર -૫૫ કિમી સાસણ -૫૫ કિમી કનકાઈ -૭૬ કિમી બાણેજ -૮૬ કિમી તુલસી શ્યામ -૧૩૦ કિમી દીવ -૧૮૦ કિમી નગોઆં બીચ -૧૮૭ કિમી અહેમદપુર માંડવી -૧૮૨ કિમી મૂળ...

Nishkalank Mahadev
મંદિરો - યાત્રા ધામ

શ્રી નિષ્કલંક મહાદેવ -કોળિયાક

આ સ્થળ ભાવનગર શહેરથી આશરે ૨૩ કિલોમીટર અંતરે આવેલું છે. સૌરાષ્ટ્રમાં ભરાતાં મેળાઓમાં કોળિયાકનો મેળો જાણીતો છે.જે ભાદરવી અમાસના દિવસે ભરાય છે.આ...

Aai Shri Leer Bai
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

આઈ લીરબાઈ માં

લીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ) જન્મ: સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો...

Shri Chamunda Mata Temple -Uncha Kotda
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા

શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા (મહુવા તાલુકો, ભાવનગર જીલ્લો) સ્થળ નું નામ: ઉંચા કોટડા (શકિત પીઠ) સ્થળ ની વિસ્તૃત માહિતી: ગોહિ‌લવાડનાં અત્યંત...

Gorakhnath Temple
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

ગોરખનાથ જન્મકથા

લોકવાયકા ગુરુ દત્તાત્રેય ભગવાનના આશીર્વાદ મેળવી આજ્ઞાનુસાર મત્સ્યેન્દ્રનાથ તીર્થાટને નીકળ્યા. નાસિક પાસે સપ્તશૃંગી પર્વત ઉપર માઁ સપ્તશૃંગીના સાક્ષાત...

Sant Shri Valamram Bapa
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ

ગારીયાધાર (જીલ્લો ભાવનગર) આ જગ્‍યા આંબલી ચોક ગારીયાધારમાં આવેલી છે. અહીયા દરેક વર્ષે ભાવિકો દવારા બાપાની તિથી ધામધુમથી ઉજવવામાં આવે છે. જેમા દરેક...

Dwarikadhish Temple Dwarika
મંદિરો - યાત્રા ધામ

દ્વારિકાધીશ મંદિર

દ્વારિકાધીશ મંદિર (dwarika temple) દ્વારકા (જામનગર જિલ્‍લો) એ પ્રાચીન સૌરાષ્‍ટ્રની પાટનગર હતું. જે ભગવાન શ્રીકૃષ્‍ણએ વસાવ્‍યું હતું. શ્રી કૃષ્‍ણએ...

Dwarika Nagri
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

ડુબી ગયેલ દ્વારકા

ગુજરાત રાજયના જામનગર જિલ્‍લામાં ૨૨.૧૫ =. અક્ષાંશથી ૬૯ પૂર્વ રેખાંશવૃતો પર આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ...

Tarneshwar Mahadev Temple, Tarnetar, Zalawad Saurashtra
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

લોકમેળાની ગઈકાલ અને આજ

–તરણેતરનો ભાતીગળ લોકમેળો સુરેન્દ્રનગર ‍ જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના ‍ તરણેતર ખાતેપ્રતિવર્ષની જેમ આ વર્ષેપણ આગામી તા. ૮ મી સપ્ટેમ્બરથી ‍ ૧૧...

Girnar Mountain Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

કથાનિધિ ગિરનાર

ભારતવર્ષના જૂનામાં જૂના ભૂસ્તરમાં ગિરનારની ગણના થાય છે. ૨૨ થી ૨૬ કરોડ વર્ષની એની ઉંમર છે. ભૂસ્તરની માફક જૂનામાં જૂની ભારતીય કથાવાર્તાઓના તંતુ પણ...

Vihaldham Paliyad
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)

વિસામણબાપુ પોતે કાઠી કુળમાં જન્મયાં હતા, પિતા નું નામ પાતામણ હતું અને માતાનું નામ રામબાઈમા હતું. પાતામણ બોટાદ પાસે આવેલાં નાનકડા ગામ ધુફણીયામાં નિવાસ...

Temples Satadhar Dham
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

સત નો આધાર -સતાધાર

સતાધારની જગ્યાનું સ્થળ: સતાધારની જગ્યા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર આવેલી છે. આજે તો...

Khodiyaar Mata Temple Matel
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

ખોડીયારમાં નું પ્રાગટ્ય

શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં...

Kathiyawadi Khamir
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

ઘોડાખરા હિંદુ પીર

હડમતીયા, જામનગર જંગલ ના વગડામાં આવેલી ઘોડાસરા પીર (ઘોડાખરા પીર) ની જગ્યાનું અહિં ખુબ જ મહત્વ રહેલું છે. કહેવાય છે કે આજ થી અંદાઝે ૪૦૦ થી ૫૦૦ વર્ષે...

Girnar Mountain Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

ગિરનાર

સ્થળ અને મહત્વ: ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ...

Artificial Beach near Somnath Temple
ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

Somnath Beach Development

સોમનાથ દરિયા કિનારે તૈયાર થઇ રહ્યો છે ૫૦ કરોડના ખર્ચે નવો આર્ટિફિશિઅલ બીચ
સોમનાથ માં ઉમેરાશે નવું આકર્ષણ, શિવ ના દર્શન સાથે થશે સમુદ્ર દર્શન

 

Tulsi Shyam Saurashtra
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

તુલસીશ્યામ

વિશેષતા: કુદરતી ગરમ પાણીના કુંડ, ઐતિહસિક વિષ્ણુ મંદિર સ્થળ: હજારો વર્ષથી ભારતની પ્રજા ધર્મનાં સ્વાવલંબનથી જીવતી આવી છે. એથી એ ધર્મસ્થાનકોમાં...

Devidas Bapu nu Parab
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સેવાકીય કર્યો

પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ

ઈસુ સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્‍ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે. આ સમયે પ્રર્વતેલા દુષ્‍કાળથી કચ્‍છ અને સિંધમાંથી દુકાળગ્રસ્‍ત...

Swami Dharma Jivandasji
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર

“સ્વામી! આમ ક્યાં લગી ફર્યા કરશો!” કવિશ્રી ત્રિભોવન ગૌરીશંકર વ્યાસ બોલ્યા:” આપના જેવા વિદ્વાન અને શક્તિશાળી હવે ક્યાં સુધી હાથ જોડીને બેસી રહેશે?”...

Somnath Temple
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

સોમનાથ મંદિર

ગુજરાતના કાઠીયાવાડમાં આવેલું સોમનાથ મંદિર ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. દેશના 12 જ્યોતિર્લિંગમાં સામેલ...

Kankai Mataji Temple Gir
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

કનકાઇ માતાજી -ગીર

કનકાઇ માતાજી કનકાઈ-ગીર: શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ

પરમાર, ચૌહાણ, સોલંકી તથા પરિહાર ગૌમુખ મંદિર: માઉન્ટ આબુ ક્ષેત્રમાં ઘણા સુંદર તથા પ્રખ્યાત પર્યટન સ્થળો છે જો આપ આબુ જાઓ તો ગૌમુખ મંદિર જરૂર થી જજો...

Jay Jalaram
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર

યાત્રાધામોની શ્રેણીમાં વીરપુર એ એક અનન્ય યાત્રાધામ છે. જલારામ બાપાના નામ સાથે સંકળાયેલું આ સ્થળ સમગ્ર ગુજરાતનું તીર્થઘામ છે. ગોંડલ અને જેતપુર વચ્ચે...

Bajarang Das Bapa, Bagdana Bhavnagar
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બજરંગદાસ બાપા

પૂજય શ્રી બાપા સીતારામ તરીકે આપણે બધાં ગુજરાતમાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. જેઓ ભાવનગર જીલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા...

Shri SeshNarayan Bhagwan Sayla
મંદિરો - યાત્રા ધામ

શ્રી શેષનારાયણ ભગવાન -સાયલા

આ મૂર્તિ જગતના કોઈ કારીગરે ઘડી નથી અને ભવિષ્યમા ઘડાશે પણ નહિ એવી સાયલા મા શેષનારાયણ મૂર્તિ જે હાલ હયાત ચેતન છે, મિત્રો સાયલા ભગતનું  ગામ જયા સ્વયમ...

Sahido na Paliya Madhavpur Ghed
મંદિરો - યાત્રા ધામ

સુર્ય મંદિર, પ્રભાસ પાટણ વેરાવળ

ઈ.સ. 1350 આસપાસના આ મંદિરની પક્ષ્ચિમાભિમુખ પરસાળ, ઉપર કિર્તિમિખો અને શંખના પ્રતીકોથી સુશોભિત ઊંબરા સુધી ને પછી અષ્ટકોણીય બંધ મંડપ,અંતરાલ, ગર્ભગ્રૂહ...

Shri Khodiar Temple Rajpara Sihor Bhavnagar
મંદિરો - યાત્રા ધામ

ખોડિયાર મંદિર -રાજપરા

ખોડિયાર માતાજીનું રાજપરા મંદિર  સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા (ખોડિયાર) ગામે આવેલ છે. જે ભાવનગર થી ૧૫ કિ.મી. તથા સિહોર થી ૪ કિ...

Subscribe Here

વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

Advertisement

Advertisement

માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

તો નીચેની લીન્ક પર ક્લિક કરો

Send Information

Follow us on Instagram

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators