મંદિરો – યાત્રા ધામ

Damodar Kund Girnaar Junagadh
મંદિરો - યાત્રા ધામ

વિશ્વંભરીધામ લીલાપુર

એવું કેહવાય છે કે અહિયાં માતજી સ્વયમ પધારેલા, લીલાપુર ગામ થી જસદણ તરફ જવાના માર્ગે ખૂબજ સૂદંર અને ભવ્ય મંદિરમાં વિશ્વંભરી માતાના બેસણા છે, આ મંદિર...

Veer Mangda Valo
ઈતિહાસ દુહા-છંદ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

વીર માંગડા વાળો

પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર, મરતા બોલ્યો વિર માંગડો. સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર...

Mojila mama dev
મંદિરો - યાત્રા ધામ

મોજીલા મામા

કળીયુગમાં શ્રી મામાદેવની ભકિત-પૂજા ઠેર-ઠેર થાય છે. ખૂબજ બહોળા પ્રમાણમાં શ્રી મામાદેવનો ભકિત-પરિવાર પણ છે. પરંતુ મોટા ભાગના ભકતજનોને શ્રી મામાદેવનછ...

Maha Shivratri
તેહવારો મંદિરો - યાત્રા ધામ

મહાશિવરાત્રીનો મેળો

જુનાગઢમાં ગીરનાર ની તળેટીમાં આજથી શરુ થશે મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢમાં આ વર્ષે મિનિ કુંભ મેળા જેવો માહોલ સર્જાશે. સામાન્ય રીતે અહીં પાંચ દિવસનો મેળો...

Muldwarka Temple
મંદિરો - યાત્રા ધામ

મુળ દ્વારકા -વિસાવાડા

વિસાવાડા (મુળ દ્વારકા) -જીલ્લો પોરબંદર ભગવાન શ્રી ક્રૃષ્‍ણે મથુરાથી દ્વારકા જતી વખતે પોરબંદરમાં આ સ્‍થળે વીસવાડા ગામે વિરામ લીધો હતો. એની સ્‍મૃતિરૂપ...

Aai Champbai
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

આઇ ચાંપબાઇ

આઇ શ્રી ચાંપલ માં એક હાથે બળદિયો, બીજે હાથે સિંહ; ચોરાડી ચાંપલતણી, કોઇ ના લોપે લીહ. જોગમાયા આઇ ચાંપબાઇ ટંકારા ગામ ના ચારણ હરપાળ કવળને ત્યા જન્મ લીધો...

Shanidev Hathla
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શનિદેવનું જન્મસ્થાન

ગામ: હાથલા તાલુકો: ભાણવડ જીલ્લો: જામનગર લોકો શનિનું નામ પડે ત્યાં જ ધ્રૂજવા લાગે છે. તેમાંય ખબર પડે કે સાડાસાતી બેઠી એટલે ભલભલાના હાંજા ગગડી જાય છે...

Bala Hanuman Temple -Jamnagar
જાણવા જેવું ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

બાલા હનુમાન -જામનગર

અખંડ રામધુન જામનગરના બાલા હનુમાન મંદિરમાં 51 વરસથી ચાલતી અખંડ રામધૂન ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક છે, જામનગરનાં પવિત્ર ધામોમાં બાલા હનુમાનની ગણના થાય છે...

Maa Bhuvneshwari Gondal
મંદિરો - યાત્રા ધામ

ગોંડલનું પીઠસ્થાન સમું ભુવનેશ્વરી મંદિર

ભારતમાં શક્તિપીઠૉ ઘણી છે. સમ્રગ દેશમાં ભુવનેશ્વરીનાં બે જ મંદિરો છે. તેમાં એક પ્રાચીન મંદિર દક્ષિણમાં આવેલું છે. જ્યારે બીજું પીઠસ્થાન સાથેનું મા...

Sanatan Dharma
મંદિરો - યાત્રા ધામ

સૌરાષ્ટ્ર અને સનાતન ધર્મ

સનાતન ધર્મને આપણે પ્રભુની જીવંત અને નિર્જીવ રચનાની સાચવણ અને માવજત કરવાની આપણી એક નૈતિક જવાબદારી સમજી શકીયે છીએ અથવા તો તેને તે રીતે વ્યાખ્યાયીત કરી...

Dada Khachar no Darbar
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

દાદા ખાચરનો દરબાર -ગઢપુર

દાદાખાચર ભગવાન શ્રીસ્વામિનારાયણના શ્રેષ્ઠ ભકત હતા. તેમણે અને તેમના કુટુંબે ભગવાન શ્રીસ્વામિનારાયણને પૉતૉનુ સર્વસ્વ અર્પણ કરી દિધુ હતુ. આ દાદાખાચર...

Jay Dwarika Dhish
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

આવી રીતે કૃષ્‍ણ અવતાર “દ્વારકાધીશ” કહેવાયા

શ્રી કૃષ્‍ણ દ્વારકાધીશ કઈ રીતે બન્‍યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ...

Sudama and Shri Krishna
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

સુદામાપુરી – પોરબંદર

પોરબંદરનું પૌરાણિક નામ ‘સુદામાપુરી’ છે. જે નામ ૧૮૬૦ સુધી અહીંના રેલવે સ્ટેશનના બોર્ડ ઉપર લખાતું હતું. આજે પણ હજારો યાત્રાળુઓ સુદામાપુરી કી જય બોલાવતા...

Aai Shree Khodiyar Mandir Galadhara
મંદિરો - યાત્રા ધામ

ખોડિયાર મંદિર – ગળધરા

ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં...

Mandavraiji Temple
મંદિરો - યાત્રા ધામ

માંડવરાયજી મંદિર

માંડવરાયજી મંદિર અથવા માંડવરાયજી દેવસ્થાન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલુ સુપ્રસિદ્ધ મંદિર છે. મુળી શહેરની મધ્યમાં આ સુપ્રસિદ્ધ મંદિર...

Navlakha Sun Temple
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

નવલખા સૂર્યમંદિર

  જેઠવા-જાડેજાની લડાઈમાં વિનાશ અને નિર્માણના ઈતિહાસની મૂંગી વ્યથા સાચવી બેઠેલું સુંદર નવલખા સૂર્યમંદિર ભારતના નકશા મુજબ પશ્ચિમમાં હસ્તસંપુટનો...

Shiv Pooja
ઈતિહાસ ઉદારતાની વાતો મંદિરો - યાત્રા ધામ

મણિમય શિવમંદિર

– ને રાજા ચંદ્રસેને મણિમય શિવમંદિર બંધાવ્યું ક્ષિપ્રા નદીના ઉગમણા કિનારે ઘેધૂર વનરાજીની ઓથ લઈને પથરાઈને પડેલો નેસ ઉગતા અરૂણના કિરણો ઝીલી રહ્યો...

ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી ધંધોસણ તપોતિર્થ

“ધ્યાન કરી ધંધુસર તે વઠો, બંધો ગત આય પડતર જી પાર” જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના ધંધુસર ગામે પરમ પુજ્ય મામૈદેવ સ્થાપીત શ્રી અજેપાળ ધંધુસર ગામ આવેલુ...

Karubha Dungar
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

કારૂંભા ડુંગર

“નર વેધ જંગ માતંગ દેવ કીધો, નો કુળી ગની કરમ કારૂંભે તે ચડયો, ત્રે કુળી કે દિધો નામ, સે જીવ વઠા કરમ બારમતી માય, છ કુળી ખૂટી કાદવ મે પયાં તેંજી વગત કથઈ...

Randal Mata Temple Dadva
મંદિરો - યાત્રા ધામ

રાંદલ માતા મંદિર – દડવા

અમરેલી જિલ્‍લામાં બાબરા – વાંસાવડ રોડ ૫ર દડવા રાંદલના ગામે આવેલ આ મંદિર ઘામિઁક આસ્‍થાનું કેન્‍દ્ર છે. રાંદલ માતાના વિશાળ મંદિરમાં માતાજીની...

Shri Kasthbhanjan Dev Hanuman Temple
મંદિરો - યાત્રા ધામ

શ્રી કષ્ટભંજન દેવ -સાળંગપુર

સર્વ કોઈ માટે સદાય ખુલ્લો રહેતો દાદાનો દરબાર હનુમાન મંદિર, સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર કે જે ગુજરાતના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું છે...

Dwarika Nagri
મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

દ્વારિકા નગરી પરિચય

દ્વારકાએ ઓખા મંડળ તાલુકાનું મુખ્‍ય વડું મથક છે. સૌરાષ્‍ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા એક પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતું છે. પુરાતન...

મંદિરો - યાત્રા ધામ

ખોડિયાર મંદિર – માટેલ

ખોડિયાર માતાજીનું માટેલ મંદિર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ છે. આ ગામ વાંકાનેર...

Ghela Somnath Temple
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

ઘેલા સોમનાથ

સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે તીર્થો અને સંતોની ભુમિ. પાંચાળનું એક સુંદર તીર્થધામ એટલે ધેલા સોમનાથ. જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે...

Maalbapa Temple Manekvada
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી માલબાપાનું મંદિર -માણેકવાડા

શ્રી માલબાપાનું મંદિર જૂનાગઢથી વેરાવળ તરફ જતા સ્ટેટ હાઇવે પર, જૂનાગઢથી ૩૦ કિલોમીટર અને કેશોદથી ૧૫ કિલોમીટર દૂર આવેલું નાગદેવતાનું સુંદર મંદિર એટલે...

Balad Mata Temple
મંદિરો - યાત્રા ધામ

બલાડમાતા -ભેરાઇ

રાજુલાથી પી૫વાવ પોટૅ તરફ જતાં રસ્‍તામાં બલાડ માતાનું મંદિર આવેલ છે. આ મંદિર વિવિઘ રંગો અને પ્રાચીન કોતરણીથી અલૌકીક દશૅનીય સ્‍થળ તરીકે જાણીતું છે...

Pandav Kund Babra
ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

પાંડવ કુંડ – બાબરા

બાબરામાં આદિકાળથી બ્રહમકુંડની ઐતિહાસિક જગ્‍યા છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્‍યાએ રોકાયા હોવાની લોકવાયકા છે અને તેથી જ પાંચ પાંડવોના ૫વિત્રકુંડ...

Somnath Temple
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

સોમનાથ પ્રભાસ-પાટણ

જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્‍તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્‍તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્‍વેનું છેલ્‍લું સ્‍ટેશન છે. ત્‍યાંથી રોડ રસ્‍તે ૫ કિલોમીટર...

Bajarang Das Bapa, Bagdana Bhavnagar
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બજરંગ બાપાનું જન્મ સ્થાન જાંજરીયા હનુમાન

શિવકુવર બાને બે ભાઈ હતા, એમાં તેમના મોટા ભાઈ તથા શિવકુવર બાના લગ્ન સાથે થયા હતા, નાના ભાઈના લગ્ન બાકી હતા, નાના ભાઈની યોગ્ય ઉમર થતા લગ્ન નક્કી થયા...

Sihori Mata Temple
મંદિરો - યાત્રા ધામ

શ્રી સિહોરી માતાજી નું મંદિર

સિહોર શહેરની મઘ્યમાં ઉંચી ટેકરી ૫ર સિહોરની ગામદેવી સિહોરી માતાનું નાનકડું મંદીર આવેલુ છે. લગભગ ૩૦૦ જેટલા ૫ગથીયાનું ચડાણ છે. અહિંથી જુઓ તો આખુ સિહોર...

Manlanth Mahadev
મંદિરો - યાત્રા ધામ સેવાકીય કર્યો

માળનાથ મહાદેવ -ભાવનગર

ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ માળનાથ ધામ ખાતે છેલ્લાં ૧૮ થી વધુ વર્ષોથી અસંખ્ય પક્ષીઓને જીવદયા પ્રેમી દાતાઓનાં સહયોગ દ્વારા ચણ નાખવામાં આવેછે. ખાસ કરીને...

Ashapura Mataji Gondal
મંદિરો - યાત્રા ધામ

આશાપુરા માતાજી -ગોંડલ

ગોંડલ રાજ કુટુંબના કુળદેવી શ્રી આશાપુરા માતાજીનું આ પ્રાચીન મંદિર છે. શ્રી આશાપુરા માતાજી જાડેજા કુળના કુળદેવી છે. અહીંયા સંવત ૧૯૦૨માં ગોંડલના રાજવી...

Shri Nathji Dada
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

શ્રી નાથજી દાદાની જગ્યા -દાણીધાર

સૌરાષ્ટ્રમાં એક સાથે ૧૨ દિવ્ય જીવાત્માઓએ લીધેલી જીવતા સમાધી સ્થળ. સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે...

Dwarikadhish Temple Dwarika
જાણવા જેવું મંદિરો - યાત્રા ધામ

શ્રી દ્વારકાધીશજીની ધ્‍વજા

શ્રી દ્વારકાધીશજીની ધ્‍વજાનું સ્વરૂપ અલૌકિક છે. તે પોતાની આગવી વિશિષ્‍ટતા ધરાવે છે. (૧) આધિભૌતિક (૨) આધ્‍યાત્મિક (૩) આધિદૈવિક (૧) આધિભૌતિક: આધિ એટલે...

Rukmani Devi Temple Dwarika
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

રુકમણી દેવી મંદિર -દ્વારિકા

આ મંદિર દ્વારકા શહેરથી માત્ર 2 કિ.મી. દૂર આવેલું છે. આ અંતર માટે એક જૂની પુરાણકથાની સ્થાનિક સ્પષ્ટતા આપવામાં આવે છે. તેઓ કહે છે, એક વખત ભગવાન કૃષ્ણ...

Khijda Temple Jamnagar
મંદિરો - યાત્રા ધામ

ખીજડા મંદિર -જામનગર

જામનગરમાં ધર્મની ધજા ફરકાવતી ધન્ય ધરતી પર પ્રણામી નિજાનંદ સંપ્રદાયને સંદેશ સદીથી સુણાવતું સુપ્રસિદ્ધ ખીજડા મંદિર નગરનું અનોખું પવિત્ર ધામ છે...

Prachi no Piplo
ઈતિહાસ કહેવતો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

સો વાર કાશી એક વાર પ્રાચી

(फोटो प्राची का अति पवित्र पिप्पल के पेड़ का है. जहां तर्पण व श्राद्ध के बाद पितृओ को पानी अर्पित कीया जाता है ) प्रभाष क्षेत्र में स्थित प्राची...

Aksharwadi BAPS Swaminarayan Temple Junagadh
ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

અક્ષરવાડી -જુનાગઢ

BAPS સ્વામીનારાયણ મંદિર, અક્ષરવાડી -જુનાગઢ રાજસ્થાન ના ગુલાબી પથ્થરો વડે ૩ વર્ષ માં આ મંદિર નું નિર્માણ થયું છે. લંબાઈ: ૧૬૩ ફૂટ પહોળાઈ: ૧૩૩ ફૂટ...

Damodar Kund Girnaar Junagadh
મંદિરો - યાત્રા ધામ

ગઢડા સુવર્ણ સ્વામીનારાયણ મંદિર

સૌરાષ્ટ્ર માં ગઢડા ખાતે આવેલ ૭૦ કિલો સોનાના ઉપયોગ અને રૂ.૨૧ કરોડ ના દાનથી સંપૂર્ણ શિખરો તથા સુવર્ણ સિંહાસન અને મુખ્ય ગર્ભગૃહના સુવર્ણદ્વાર સાથે તૈયાર...

Damodar Kund Girnaar Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

દામોદર કુંડ -જુનાગઢ

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો દામોદર કુંડ ખુબ જ પ્રખ્યાત યાત્રાસ્થળ છે. પૌરાણિક કથા મુજબ...

Subscribe Here

વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

Advertisement

Advertisement

માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

તો નીચેની લીન્ક પર ક્લિક કરો

Send Information

Follow us on Instagram

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators