લોક-સાહિત્યકાર ઈશરદાન ગઢવીના અવાજ માં આજે સાંભળો સૌરાષ્ટ્રની ધરતી પર બની ગયેલો ઈતિહાસ, ઇશરદાન ગઢવી નો પડછંદ અવાજ તમારા રુવાડે રુવાડે દેશ ભક્તિ ભરી દેશે. હમીરજી ગોહિલ ની સોમનાથ મંદીરની રક્ષા કરવા પ્રતિજ્ઞા
વીર હમીરજી ગોહિલ ની આખી શૌર્યકથા વાંચો
લોક-સાહિત્યકાર ઈશરદાન ગઢવીના અવાજ માં આજે સાંભળો સૌરાષ્ટ્રની ધરતી પર બની ગયેલો ઈતિહાસ, ઇશરદાન ગઢવી નો પડછંદ અવાજ તમારા રુવાડે રુવાડે દેશ ભક્તિ ભરી દેશે. હમીરજી ગોહિલ ની સોમનાથ મંદીરની રક્ષા કરવા પ્રતિજ્ઞા
વીર હમીરજી ગોહિલ ની આખી શૌર્યકથા વાંચો
જન્મ તારીખ:- ૧૭-૫-૨૦૦૦ રહે: ગામ-સુણા, તા-મહુવા, જી-ભાવનગર, ગુજરાત. પરિચય:- ચારણી સાહિત્ય અને વ્રજશૈલીના કવિ લેખક સાહિત્યકાર અને વક્તા. તેમના લખેલ ગ્રંથ અને...
જૂનાકાળે કાઠિયાવાડમાં મહેમાનોને આભ જેવડો આવકારો અપાતો – મેઘાણી ભાઈએ કાઠિયાવાડના વાણી, પાણી અને મહેમાનગતિના ભરપેટે વખાણ કર્યા છે. વાણી અર્થાત લોકસાહિત્ય...
જેની રગે રગ માં વીર રસ વહે,રંગ ભૂમિ ની મોજાર, પાળીયો થઇ પૂજાય પાધરે, ધરી ત્રિકમજી એ હાથ તલવાર… બગથળા ગામ ના પાદરે આજ પણ જેનો પાળીયો મોજુદ છે, એવા વીરવર...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો