ઈતિહાસ શહેરો અને ગામડાઓ

લખતર સ્ટેટ

ઝાલાવાડ પરગણાનું લખતર સ્ટેટ હાલ સુરેન્દ્રનગર જિલ્લાનું મહત્વનું મથક છે, જુના સમયમાં આખું નગર દીવાલ બંધ કરવામાં આવ્યું હતું જેમાં અંદર પ્રવેશ કરવા દરવાજા સિવાય કોઈ રસ્તો ન હતો, લખતર સ્ટેટ ના રાજવીઓ માં ઝાલા વંશના રાજવીઓ હતા, ૧૯૧૪ થી ૧૯૨૪ સુધી કરણસિંહજી વજીરાજજી, ૧૯૨૪ થી ૧૯૪૦ સુધી બલવીરસિંહજી કરણસિંહજી અને ૨ જુલાઈ ૧૯૪૦ થી ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ સુધી એટલે કે ભારત આઝાદ થયું એ દિવસ સુધી ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી એ રાજ કર્યું હતું.

Lakhtar State

During the British Rule, Lakhtar State, in the present-day Indian province of Gujarat, was a non-salute royal state and was administered by individuals from a Jhala dynasty. Lakhtar state was established in 1604. The rulers ruled with the title of Thakur Sahib.


ફોટોગ્રાફ – ફેસબુક મિત્ર કપિલ ઠાકર ની પ્રોફાઈલ પરથી

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators