ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

મોરલી કે રાધા?

Radhe Krishna

અર્જુન પુછે બેઠો કૃષ્ણ ને વધુ વહાલુ શું છે તમને, મોરલી કે રાધા?
જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા.

મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે.
મોરલી મારો સુર છે ને રાધા મારૂ રૂપ છે.

મોરલી તો મારી સાથી છે ને રાધા મારી રાની છે.
છાયો છે મોરલી ને પડછાયો છે રાધા.

મોરલી મારો હક છે તો રાધા મારો અધિકાર છે
જેમ મોરલી વિનાનો કૃષ્ણ અધુરો
તેમ રાધા વિનાનો શ્યામ અધુરો,


એટલે મોરલી કરતા મને રાધા વધારે વહાલી છે,

કારણ કે મોરલી હું છું એટલે તેને તરછોડીસ તો દુખ મને જ થશે
પરંતુ રાધા મારો પ્રેમ છે એટલે તેને તરછોડીસ તો દુનિયા આખી ને દુખ લાગશે

તેથી ગોકુળ મુક્યા પછી મેં મોરલી નથી વગાડી
કારણ કે પછી મને રાધા ક્યાંય મળી નથી

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators