ઈતિહાસ સંતો અને સતીઓ

શ્રી રાણી માં શ્રી રૂડી માં

Shri Rani Maa, Shri Rudi Maa

કેરાળા (વાંકાનેર) એમનું મુળ ગામ હતુ ત્યાં ના રાજાઓ ને તેમની ભક્તિ પર વિશ્વાસ ન હતો તેથી તેમને ગામ છોડવા નો આદેશ કર્યો એટલે તેઓ એ કહ્યું જો રાજન તમને અમારી ભક્તિ પર વિશ્વાસ ન હોય તો અમે જઇએ છીએ એમ કહીને શ્રી રાણી માં શ્રી રૂડી માં એમનાં ઠાકોરજી (શ્રી ક્રિષ્ના) ને આંગળી જાલી ને લઇ નીકળે છે બેડી (રાજકોટ) પહોંચ્યા ત્યાં વિસામો લ્યે છે હાલ મા પણ ત્યાં વિસામો તરીકે ત્યાં નું મંદિર પ્રખ્યાત છે ત્યાં પાણી ની વાવ છે ત્યારે રાજકોટ નાં રાજન ને ખબર પડે છે કે શ્રી રાણી માં શ્રી રૂડી માં આવ્યા છે તો રાજન દોડી આવે છે માતાજી તમે રાજકોટ પધારો હું તમને રાજકોટ માં રોકાણ કરવાનું આમંત્રણ આપુ છું અને રાજકોટ માં નકલંક મંદિર નુ નિર્માણ કરે છે અને પરચો આપે છે ત્યાં લીમડા ની એક ડાળ હાલ માં પણ મીઠી છે અને રાજકોટ નો પ્રેમ જોઇ માતાજી આશીર્વાદ આપે છે દેશ અને પરદેશ માં કુદરતી આફત આવશે પણ રાજકોટ ને આન્ચ નહીં આવવા દઉ આ મારા આશીર્વાદ છે….. ત્યારથી રાજકોટ માં બહાર થી ભુખ્યા આવશે ભુખ્યા ઉન્ઘશે નહિ ભોજન મળી જ જશે

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators