એમ કહેવાય છે કે…, સૌરાષ્ટ્રના પાંચરત્નો છે
નદી, નારી, તુરંગ (ઘોડો), શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન.
અયોધ્યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા
પુરી દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા
અહાઢ ની કાળી વાદળીયૂ આવી ને..... મોરલા ના ટવકા યાદ આવ્યા હાવજ ની ડણકુ યાદ આવી બાપ આજ ગાંડી ગીર યાદ આવી..
ટોપી ને તરવાર, નર બીજાને નમે નહિ સાહેબને મહિના ચાર, બંદિખાને રાખ્યો બાવલા. (દેશમાં એમ કહેવાતુ કે ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો કોઈ બીજા માણસને માનતા નથી...
સોરઠદેશ સોહમણો, ચંગાનર ને નાર જાણે સ્વર્ગથી ઉતર્યો, દેવદેવીઅણસાર. સૌરાષ્ટ્રનો દક્ષિણ વિસ્તાર સોરઠ છે. ક્ષેત્રફળ૫૨૨૦ચો.માઇલ, તેમાં જુનાગઢ, બાંટવા, કોડીનાર, દિવ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો