ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ

Shri Shitla Mataji Temple Kalavad Rajkot
Shri Shitla Mataji Temple Kalavad Rajkot

Shri Shitla Mataji Temple Kalavad Rajkotઇસુની સાતમી સદીમાં કાળુ માંજરીયા નામના કાઠી સરદારના સ્વપ્નમાં શીતળામાતાજીએ આવી ગામ વસાવવાનો સંકેત આપતા આ કાઠી સરદારે કાલાવાડ ગામ વસાવી શીતળા માતાજીનું મંદિર બંધાવેલ હતું. શીતળા માતાજીના મંદિર ઉપર મુસ્લીમ બાદશાહે આક્રમણ કરતા કાલાવાડના એક મુસ્લીમે તેની રક્ષા કરતા જામનગરના રાજાએ આ મંદિરની સેવાપુજાનો હક્ક બ્રાહ્મણ, સાધુ ઉપરાંત આ મુસ્લીમને તાંબાના પતરે લખી આપતા હાલમાં તેના વારસદાર કરીમશા એમ. બાનવા શીતળામાતાજીની પુજાનો ત્રીજો ભાગ ભોગવી રહેલા છે.

જય શ્રી શીતળા માતાજી

PHOTO GALLERY: Shri Shitla Mataji Temple KALAVAD


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators