વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર
“શૂરા” બોલ્યા ના ફરે,
ભલે પછીમ્મ ઉગે સૂર
અર્થ: પવન ની દીશા ફરી જાય, વાદળ ની દીશા કદાચ ફરે, નદીના પુર પણ કદાચ ફરી જાય, પણ જે શુરવીર છે તે કહેલા વેણ અને આપેલા વચન થી કદી ફરતો નથી, પછી ભલે સુરજ પશ્ચિમમાં કેમ નથી ઉગતો..
વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર
“શૂરા” બોલ્યા ના ફરે,
ભલે પછીમ્મ ઉગે સૂર
અર્થ: પવન ની દીશા ફરી જાય, વાદળ ની દીશા કદાચ ફરે, નદીના પુર પણ કદાચ ફરી જાય, પણ જે શુરવીર છે તે કહેલા વેણ અને આપેલા વચન થી કદી ફરતો નથી, પછી ભલે સુરજ પશ્ચિમમાં કેમ નથી ઉગતો..
ઝાલાવાડ પરગણું હરપાળદેવજીના વંશજ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. લોકવાણીમાં એને ઝરમારિયો ઝાલાવાડ પણ કહ છે. જૂનાં રાજ્યો ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, થાન...
(છંદ ગીયામાલતી) ભુલોક નું ભુષણ વળી લાવણ્ય મય જ્યાં પ્રક્રુતિ ફેલ્યા મનોહર ગિરિ કાનન વિમલ ગંગા ની ગતી વેદો પુરાણો ઉપનિષદ જ્યાં જગતનો ઉત્કર્ષ છે જંબુય દ્વિપે જગત...
ધન ધન કાઠીયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકા અને રૂપ પદમણી નાર.
Share this:FacebookPinterestTwitterEmailPrint
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો