(ઇ.સ.16મી સદી ) મોરબીના મોટાદહીસરા ગામનો ઈતિહાસ ભોજા મકવાણાના નામે સુવર્ણ અક્ષરે લખાયેલ છે.ભોજા મકવાણાએ જાગીરદાર રણમલજી દેદા (જાડેજા )ના રાણી અને કુંવરને આશ્રય આપ્યો હતો. તેની બાતમી બાદશાહ મહમંદ બેગડોને મલતા તેણે દહીસરા આવી રાણી અને કુંવરને શોધવા તેમણે ભોજા મકવાણાના બન્ને ઘૂંટણમા સુથાર ની સારડીથી હાડકાંમા વીંધ કરાવ્યા છતા પણ તેનુ મન ડગ્યુ […]
Tag: આહીર
જામગરીના જોરે
કરશન ડાંગરની શૌર્ય કથા ”અરે મેપા લોખીલ, આ વાઘેરોએ કંપની સરકારને પડતી મેલી, આયરોના ગામ ભાંગવાની કમતી તેને ક્યાંથી સુઝી ?” ”રામભાઇ છૈયા આ લોઢવાનો ડાયરો કાણ(મરણ)ના કામે ગામતરે ગયા ‘તા ને વાંહેથી મુળુ-માણેકે ગામને નધણીયાતું સમજી જાહા ચીઠ્ઠી મોકલી ‘તી !” “ભલુ થજો વેજીનું કે એણે આયરોનું નાક રાખ્યું, નકર મલક આખામાં આપડે મોઢું […]
આહીર જ્ઞાતિ ઈતિહાસ
History of Ahir Cast આહિર એક પ્રાચિન લડાયક જાતિ છે, કે જે અભીરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે. ભારતની આહિર જાતિ પ્રાચીન કાળ પછી ભારત તથા નેપાલના વિભિન્ન ભાગો પરના શાસનકર્તાઓ પૈકીની એક છે. અભીરાનો અર્થ નિડર થાય છે. શાક્યો, હૂણો અને Scythians (૬૦૦૦ ઈ.પૂ.)ના સમયમાં, આહિરો લડાયક યોદ્ધાઓ હતા. એ પૈકીના કેટલાક ખેડુતો […]
જનેતાના દૂધમાં ભાગ
જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે. રજપૂતાણીઓ ચિતા તૈયાર કરી બળી મરવા તૈયાર થાય છે. પરમાર રાણીને પેટ અવતરેલ ગંગાજળિયા રા’ના વંશનો એક જ નાનો દીવો રા’નવઘણ વરસદિવસનો બાળક છે. પરમાર રાણીએ મામા, મોસાળ, ભાયાત વગેરે રાજપૂતોમાં નજર […]
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી… રસિક હૈડાં લસે મર્મ મુખમંડળે… માનવી મીઠડા પ્રેમભીના… પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના… કાઠી ખસીઆ વસ્યા શૂર રજપૂત જ્યાં… મેર આહીર ગોહિલ બંકા… ખડગના ખેલની રંગભૂમિ મહીં… જંગના વાજતા નિત્ય ડંકા… સિંધૂડો સૂર જ્યાં ભીરુને ભડકરે, ધડુકતાં ઢોલ ગોબાળુ ધખણી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી… કડક […]
રા’ ના રખોપા કરનાર
આહિર દેવાયત બોદર ની ખાંભી બીજું વાંચો આહિર જ્ઞાતિ નો ઈતિહાસ દેવાયત બોદર ઈતિહાસ દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ
કાઠી અને કાઠીયાવાડ
સૌરાષ્ટ્ર-કચ્છમાં આવીને વસેલી કાઠીકોમનો શરૂઆતનો સમય સંઘર્ષમય રહ્યો હતો. કચ્છના ભદ્રાવતીથી વાગડમાં આવેલ કંથરોટ સુધી પોતાની રાજસત્તા સ્થાપી પાવરગઢથી શાસન કરતા કાઠીઓ સામે કચ્છના યદુવંશી ફુલ્લપુત્ર લાખા કુલાણીએ વિક્રમ સંવત ૯૯૮થી ૧૦૩૨ દરમ્યાન તથા લાખા ફુલાણી પછી કચ્છની ગાદીએ આવેલા રાજાઓએ પણ કાઠીઓ સામે સંઘર્ષ ચાલુ રાખતા અનેક ખુંખાર જંગ ખેલાયા હતાં. જેમાં કચ્છના રાજા […]
જાત ન પૂછું જોગડા
”અરે આયરાણી આ મરકીના રોગે તો ભારે કરી !!!!” ”હા, આયર ગામમાં કાળોકેર વરસાવી દીધો પણ બે-ચાર દિ’થી કંઈક નિરાંત લાગે છે !” ”અરે શું નિરાંત ? આ આપણા ખેતરમાં કામ કરતો ખીમો અને તેની ઘરવાળી પાંચેક વર્ષના દીકરા જોગડાને એકલો મૂકી અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યા !” ”શું વાત કરો છો ? કુદરતનો કોપ કહેવાય […]
ચુડાસમા વંશ
ઈતિહાસ ચુડાસમાઓ યદુકુળ ના યાદવ છે. ભગવાન શ્રી ક્રુષ્ણની ૧૪૦મી પેઢીએ ગર્વગોડ યાદવ થયા જે શોણીત પુર (વર્તમાન બેબિલોન)માં રાજ કરતા હતા. તેમની ૨૨ મી પેઢીએ દેવેન્દ્ર થયા જેમને ચારપુત્ર થયા. (૧)વંથળી :- ચુડાસમાઓ ની રાજધાની તરીકે અગત્યનું ધરાવે છે. હાલમાં ભાણાવાવ નામની વાવના પગથિયાં વાળી જગ્યાએ શીલા લેખ છે. ખેંગારવાવ હાલ પણ છે, ઉપરકોટ […]
કાઠીયાવાડી ખમીર -નારણભાઇ આહિર
ભૂપત બહારવટિયા ને દેશ છોડાવનાર કાઠીયાવાડી ખમીર એટલે -નારણભાઇ આહિર ‘ભૂપત! છોડી દેજે તારા આ લાશોના ઢગલા કરવાના ધંધા! તું બહારવટિયો છે તો હું બહારવટિયાનેય બગલામાં દબાવી રાખું એવો છું!’ જેના મુખમાંથી આ વજનદાર- પાણીદાર બળુકા શબ્દો ધાણીફૂટ નીકળી રહ્યા છે, એ છે સાડા પાંચ ફૂટની જોરાંતી કાયાવાળા, લેંઘા ઝભ્ભામાં સજ્જ અને નદીના પાણકા જેવા […]