Tag - જૂનાગઢ

Junagadh Diwan Bahauddin Bhai
ઈતિહાસ

જુનાગઢ દીવાન બહાઉદ્દીન ભાઈ શેઠ

કેવી રીતે બાવલો બન્યો જુનાગઢનો દીવાન બહાઉદ્દીનભાઇ શેઠ? જુનાગઢ નામના નવાબી ઠાઠ ધરાવતા રજવાડામાં બની ગયેલી વાંચવા જેવી રસપ્રદ સત્યઘટના… જુનાગઢમાં...

First IAS Rajkumar, Banesinhji Zala
કલાકારો અને હસ્તીઓ

સોરઠ ના પ્રથમ કલેક્ટર

રાજપુતોમાં પ્રથમ આઈ.ઍ.એસ. રાજકુમાર શ્રી બનેસિંહજી ઝાલા એટલે સોરઠ ના પ્રથમ કલેક્ટર શું તમે એવું ક્યાંય વાંચ્યું છે ? જાણ્યું છે? કે કોઈ રજવાડાના...

Ra Navghan
ઈતિહાસ લોકગીત શુરવીરો શૌર્ય કથાઓ

જનેતાના દૂધમાં ભાગ

જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે...

Girnar Mountain Junagadhr Mountain
ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

જુનાગઢને જાણો

‘જૂનાગઢ’ ચાર અક્ષરોનો આ એક જ શબ્દ તેની ઓળખાણ માટે પૂરતો છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ગિરિનગર જૂનાગઢની અનેકવિધ રીતે આગવી વિશિષ્ટતા છે। સળંગ પાંચ...

Sudarshana Lake Junagadh
ઈતિહાસ

ઐતિહસિક સુદર્શન તળાવ -જુનાગઢ

ઈ.સ. ૧૫૦-૧૫૧મ જૂનાગઢમાં ગિરનારની ગોદમાં સુવર્ણસીકતું (હાલની -સોનરખ નદી) અને પલાશીની નદી (લુપ્ત થઇ ગયેલ છે) તેના સંગમ સ્થાને ચંદ્રગુપ્ત મોર્યે સુદર્શન...

Naranbhai Ahir and Bhupat Baharvatiyo
ઈતિહાસ બહારવટીયાઓ શુરવીરો

કાઠીયાવાડી ખમીર – નારણભાઇ આહિર

ભૂપત બહારવટિયા ને દેશ છોડાવનાર કાઠીયાવાડી ખમીર એટલે -નારણભાઇ આહિર ‘ભૂપત! છોડી દેજે તારા આ લાશોના ઢગલા કરવાના ધંધા! તું બહારવટિયો છે તો હું...

Saurashtra Map
ઈતિહાસ જાણવા જેવું

યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ

જયારે સૌરાષ્ટ્ર “યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ” તરીકે ઓળખાયું ૧૯૪૭માં ભારતનાં સ્વાતંત્ર્ય બાદ, પૂર્વ જૂનાગઢ રાજ્ય સહિત કાઠિયાવાડનાં ૨૧૭...

Bhikhudan Bhai Gadhvi
કલાકારો અને હસ્તીઓ

લોકસાહિત્યના રતન: ભીખુદાન ગઢવી

પરિયચ: ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણાના ખીજદડ ગામે તા.૧૯/૯/૧૯૪૮ના રોજ થયો હતો. તેઓ જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની...

Ra Navghan
ઈતિહાસ ઉદારતાની વાતો દુહા-છંદ શૌર્ય કથાઓ

જનેતાના દૂધમાં ભાગ

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ...

Pitho Bhagat
ઈતિહાસ બહારવટીયાઓ સંતો અને સતીઓ

પીઠો ભગત

દાસ પીઠો કે પીઠા ભગત તરીકે લોકસમાજમાં અત્યંત પ્રસિદ્ધ એવા રવિ ભાણ સંપ્રદાયના આ સંત કવિનો જન્મ ડેડરવા વંથલી પાસે (જિ.જૂનાગઢ) ખાતે વાણવી શાખની મેઘવાળ...

Maalbapa Temple Manekvada
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી માલબાપાનું મંદિર -માણેકવાડા

શ્રી માલબાપાનું મંદિર જૂનાગઢથી વેરાવળ તરફ જતા સ્ટેટ હાઇવે પર, જૂનાગઢથી ૩૦ કિલોમીટર અને કેશોદથી ૧૫ કિલોમીટર દૂર આવેલું નાગદેવતાનું સુંદર મંદિર એટલે...

Ratubhai Adani
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ સેવાકીય કર્યો

શ્રી રતુભાઇ અદાણી

જન્મ : ૧૩ એપ્રિલ, ૧૯૧૪, ભાણવડ, જિ. જામનગર પિતા : મૂળશંકર પત્ની : કુસુમબહેન અભ્યાસ : બી.કોમ, એલએલ.બી, વ્યવસાય : બિલ્ડર ગાંધીમૂલ્યોના સાચા વારસદાર...

Somnath Temple
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

સોમનાથ પ્રભાસ-પાટણ

જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્‍તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્‍તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્‍વેનું છેલ્‍લું સ્‍ટેશન છે. ત્‍યાંથી રોડ રસ્‍તે ૫ કિલોમીટર...

Narsinh Mehta Talav Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

નરસિંહ મહેતાની ભૂમિ

જેમના પદો અને પ્રભાતિયાં રોજ ઘરે ઘરે ગવાય છે અને લોક હૃદયમાં ગૂંજે છે તેવા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાને આ ભૂમિ પર કેમ કરીને ભૂલાય ? ‘જાગ ને જાદવા...

Praja Premnu Uchaltu Khamir
ઈતિહાસ ઉદારતાની વાતો શુરવીરો શૌર્ય કથાઓ

પ્રજા પ્રેમનું ઊછળતું ખમીર

ભાડવા દરબારે વાઈસરોયના હુકમને ન્યાયિક રીતે પડકારવા કમર કસી. તાલુકદારી સંગઠન સ્થાપ્યું. તેવાત તો વાયરે ઊડતી ઊડતી આવેલી, ન કોઈ એના ભીતરમાં ગયેલું કે ન...

Rupayatan Logo
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં સેવાકીય કર્યો

રૂપાયતન

રૂપાયતન એ ભવનાથ, જૂનાગઢમાં આવેલ એક ટ્રષ્ટ છે. રૂપાયતન ટ્રષ્ટની સ્થાપના આરઝી હકૂમતનાં સરસેના પતી શ્રી રતુભાઇ અદાણી એ કરી હતી. રૂપાયતન આશ્રમશાળા એ...

Subscribe Here

વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

Advertisement

Advertisement

માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

તો નીચેની લીન્ક પર ક્લિક કરો

Send Information

Follow us on Instagram

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators