September 14, 2026

Category: બહારવટીયાઓ

ઇતિહાસ ના પાને પાને બહારવટિયાઓ ની ગાથા ભરેલી પડી છે, બહારવટિયાઓનું જીવન કેવું હતું, શામાટે તેઓ એ આવો કપરો માર્ગ સ્વીકાર્યો, કેવા હતા તેમના જીવન મૂલ્યો, કોઈ બહારવટિયાઓ ને સમાજે વીર નું બિરુદ આપ્યું છે તો કોઈ ને કલંક ગણ્યા છે.

પીઠો ભગત

દાસ પીઠો કે પીઠા ભગત તરીકે લોકસમાજમાં અત્યંત પ્રસિદ્ધ એવા રવિ ભાણ સંપ્રદાયના આ સંત કવિનો જન્મ ડેડરવા…