September 15, 2026

Category: મંદિરો – યાત્રા ધામ

સૌરાષ્ટ્ર ને સંતો ની ભૂમિ કહેવામાં આવી છે એટલે મંદિરો અને યંત્રો ધામો માં પણ કાઠિયાવાડ નો કોઈ તોટો જડે એમ નથી, અહીં સોમનાથ જ્યોર્તિલિંગ થી લઇ ને શનિદેવ ના જન્મ સ્થાન સુધીના પ્રખ્યાત મંદિરો ઉપરાંત નાના નાના પણ ઐતિહાસિક મંદિરો આવેલા છે.

ભવાની મંદિર -મહુવા

ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામના પ્રાપ્ત મહુવામાં ઐતિહાસિક ભવાની…

સુરજ દેવળ – થાનગઢ

સુર્ય પૂજા એ પાંચાળ નો પ્રાચીન સંસ્કાર છે. ભારત માં સુર્ય પૂજા ગુર્જરો ના આગમન પછી વિકસી હોવાનું…

સાંકળોજા તળાવ – બરડો

રાણપરથી ઉપરવાસમાં 6 કિમી. જેવા અંતરે, બરડાની ગિરિમાળમાં ધ્રામણી નેશ આવેલો છે , ત્યાંથી 3 કિમી. ચાલતાં પ્રાકૃતિક…

Ladoo Making Machine in Bagdana – Bapa Sitaram (બગદાણામાં લાડુ બનાવવાનું મશીન )

બગદાણામાં લાડુ બનાવવાનું મશીન સૌરાષ્ટ્ર એટલે સંતો અને શૂરાઓની ભૂમિ, સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં…

ભાલકા તીર્થ

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાષ ક્ષેત્ર માં સોમનાથ જ્યોતિર્લિંગ થી તદ્દન નજીક આવેલું ભાલકા તીર્થ ,અહીં વિશ્રામ કરતી વેળાએ…