Kathiyawadi Khamir

શૌર્ય કથાઓ

Marad Samarveer Badu Dada
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

મરદ સમરવિર બડુદાદા

શૌર્ય કથા વિક્રમ સંવત 1683 માં શ્રાવણ વદ અમાસ એટલે ભાદવી અમાસ હતી તે દિવસે તળાજા નજીક મોટાગોપનાથ પૂરાતન સ્થાન છે ત્યા મેળો ભરાય એટલે આજૂ બાજુ ના ગામ...

Kutch Kesri Jam Abdo Adbhang
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

જામ અબડો અડભંગ

જામ અબડાજીના બીજા રાણી સોઢી રૂપાદેને પણ સારા દિવસો રહ્યા તેમાં તે માતાના ઉદરમાં ગર્ભને પ્રસવ સાડા ત્રણ વર્ષ સુધીનો થયો ત્યારે અબડાજીના પહેલાં પુત્ર...

તમારી પાસે રહેલી માહિતી આ વેબસાઈટ પર મોકલો

અહીંયા ક્લિક કરો

Advertisement

બ્લોગ

તેહવારો

સંકટ ચોથ – સંકટ ચતુર્થી

સંકટ ચતુર્થી ની વાર્તા / કથા સંકષ્ટી ચતુર્થી, જેને સંકટહારા ચતુર્થી કે સંકષ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ પંચાંગના દરેક ચંદ્ર મહિનાના કૃષ્ણ પક્ષની...

તેહવારો

પુત્રદા એકાદશી

વિક્રમ સંવત મુજબ ગુજરાતી પંચાંગના તૃતીય માસ પોષની સુદ અગિયારસે ઉજવાતી એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીનો મહિમા ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ...

તેહવારો

શાકંભરી નવરાત્રી – ગુપ્ત નવરાત્રિ

પોષ સુદ આઠમ ના દિવસે ગુપ્ત નવરાત્રિ ગણાતી એવી શાકંભરી નવરાત્રિ નો પ્રારંભ  થાય છે. ગુપ્ત નવરાત્રી ની વાર્તા અને કથા માઁ આદ્યશક્તિના અનેક સ્વરૂપો છે. દરેક...

ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

વઢવાણ રાજ કવિ બચુભાઈ ગઢવી

નામ : જીવાભાઈ રોહડીયા (બચુભાઈ ગઢવી) વઢવાણ રાજ કવિ જન્મ : ૨૧/૩/૧૯૩૨ ફાગણ સુદ સાતમ , દેદાદરા મૃત્યુ : ૧૧/૭/૧૯૯૫ પિતા : ભાવસંગ ભાઈ રોહડીયા માતા : જીવુબા કવિરાજ...

ઈતિહાસ ઉદારતાની વાતો

લાખો વણઝારો અને કુતરાની સમાધી

રાધનપુર (જી. પાટણ)ના નવાબ મુર્તુઝાખાનજી બાબીના શાસનકાળની એક અનોખી ઘટના ઇતિહાસના પાનાંમાં નોંધાઈ છે – એ છે એક શ્વાનની અસાધારણ વફાદારી અને અમરતાની વાર્તા. પાટણ...

તેહવારો

વીર પસલી વ્રત

વ્રતનો સમય: શ્રાવણ માસના પહેલા રવિવારે શરૂ થાય છે અને બીજા રવિવારે પૂર્ણ થાય છે. બહેન ભાઈને ત્યાં જમવા જાય છે અને ભાઈ પણ યથાશક્તિ ભેટ આપે છે. વિધિ: વ્રત માટે ૮...

ઈતિહાસ પાળીયા શુરવીરો શૌર્ય કથાઓ

અલુજી ચૌહાણ – ભાલ પંથક

વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો… પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે...

તેહવારો

દિવાસો / દશામાનું વ્રત

અષાઢ અમાવસ્યા, જેને દિવાસો તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસ ખાસ કરીને દશામા વ્રત માટે અગત્યનો માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે આદરપૂર્વક કરાયેલું વ્રત અનેક દુઃખો...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત શૌર્ય ગીત

કોઈનો લાડકવાયો

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators