Kathiyawadi Khamir

આમલકી એકાદશી

વિક્રમ સંવત પ્રમાણે, ગુજરાતી પંચાંગના વર્ષના પાંચમા માસ ફાગણ મહિનાની સુદ...

શૌર્ય કથાઓ

Devayat Bodar ni Khambhi
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

વિર દેવાયત બોદર

દેવાયત બોદર -કાઠીયાવાડ નું સાચું ખમીર ઇ.સ. ૧૦૧૦નાં સમયમાં જુનાગઢ રાજ્ય ઉપર રા’ડિયાસનું શાસન તપતું હતું. ત્યારે સોલંકીઓએ દગાથી રા’ડિયાસની સેનાને હરાવી...

late 2nd Lieutenant Nagajan Sisodia - 314 Gurkha Regiment
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ શુરવીરો શૌર્ય કથાઓ

મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા

આપણા કાઠીયાવાડ માં એક કેહવત છે કે, મર્દો તો ભાઈ થતા હોય  ન્યાં થાય, થયા હોત ન્યાં થાય, બીજે ગમે ન્યાં નો થાય આવા જ એક શુરવીર એટલે બરડા પંથકમાં...

સૌરાષ્ટ્રની ધરોહર

તમારી પાસે રહેલી માહિતી આ વેબસાઈટ પર મોકલો

અહીંયા ક્લિક કરો

Advertisement

બ્લોગ

ઈતિહાસ પાળીયા શુરવીરો શૌર્ય કથાઓ

અલુજી ચૌહાણ – ભાલ પંથક

વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો… પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે...

તેહવારો

દિવાસો / દશામાનું વ્રત

અષાઢ અમાવસ્યા, જેને દિવાસો તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસ ખાસ કરીને દશામા વ્રત માટે અગત્યનો માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે આદરપૂર્વક કરાયેલું વ્રત અનેક દુઃખો...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત શૌર્ય ગીત

કોઈનો લાડકવાયો

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે...

તેહવારો

કામિકા એકાદશી

કામિકા એકાદશી – અષાઢ માસની કૃષ્ણ પક્ષની પાવન એકાદશી હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. દરેક એકાદશી અલગ-અલગ દેવીદેવતાઓને સમર્પિત હોય છે અને તેમના પવિત્ર...

જાણવા જેવું ફરવા લાયક સ્થળો

ગીરના સાવજ – ગુજરાતનું ગૌરવ

ઘણા લોકો અફ્રિકાના સિંહની તસવીરો મૂકીને લખે છે કે “ગીરના સાવજની મોજ છે”, પણ સાચું સમજવું હોય તો એશિયાઈ સિંહ એટલે આપણો ગીરનો સાવજ – નમણો, શાંત, શૂરવીર અને...

તેહવારો

અષાઢી બીજ અને રથયાત્રાની કથા

અષાઢી બીજ અને રથયાત્રા: ભક્તિ, પ્રેમ અને પરંપરાની અદભૂત યાત્રા દર વર્ષે અષાઢ માસની બીજના પાવન દિવસે સમગ્ર ભારતમાં ભક્તિનો મહાપ્રવાહ જોવા મળે છે. અષાઢી બીજ એ...

ઈતિહાસ

યોગિની એકાદશી

જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના દુઃખ અને પરેશાનીઓથી...

ઈતિહાસ શુરવીરો

કાનપરી બાપૂ

સિંધ માથી સૂમરો હાલ્યો હૈયા મા હતી હામ બળધોઈ મા બાવો કોપ્યો માર્યો મામદ જામ મિત્રો આ નાની ખાભી કાનપરી બાપૂ ની છે જે હાલ બળધોઈ ના દરબાર ગઢ મા છે આ વાત સૌરાષ્ટ્ર...

જાણવા જેવું સેવાકીય કર્યો

ગિરનાર પર્વતનો ‘પરબપુરુષ’

ગિરનારના પશુપંખીઓ માટે દરરોજ પાણી ભરતો પર્વતનો ‘પરબપુરુષ’ ગરવા ગઢ ગિરનાર સાથે અનેકાનેક પ્રાચીન અને આદ્યાત્મિક વાતો ઉપરાંત કેટલીક અર્વાચીન અને સેવાકીય...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators