September 12, 2026

કાઠિયાવાડી ખમીર માં આપનું સ્વાગત છે

સૌરાષ્ટ્રનો ઈતિહાસ, શૌર્ય કથાઓ, તહેવારો, દુહા-છંદ અને લોકસાહિત્યનું સંપૂર્ણ ડિજિટલ સંગ્રહસ્થાન.

વધુ જાણો

તાજેતરના લેખ

અપરા એકાદશી

હિંદુ પંચાંગ મુજબ, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે…

અખાત્રીજ

અક્ષય તૃતીયા – અખાત્રીજનું દૈવિક મહાત્મ્ય “અક્ષય” એટલે જેનો ક્યારેય ક્ષય ન થાય. એટલે કે – જે કદી…

વરુથિની એકાદશી

વરુથિની એકાદશી – ધર્મ અને શ્રદ્ધાનો ચમત્કાર પ્રાચીન સમયમાં નર્મદા નદીના પાવન તટે માન્ધાતા નામના એક ઉદાર અને…

કામદા એકાદશી

કામદા એકાદશી – શ્રાપમુક્તિ અને પરમ શાંતિ આપતી પવિત્ર તિથિ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી ‘કામદા એકાદશી’ તરીકે…

પાપમોચિની એકાદશી

પાપમોચિની એકાદશી : સર્વ પાપોનો નાશ કરનાર પવિત્ર વ્રત વિક્રમ સંવત મુજબ ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચિની…

આમલકી એકાદશી

વિક્રમ સંવત પ્રમાણે, ગુજરાતી પંચાંગના વર્ષના પાંચમા માસ ફાગણ મહિનાની સુદ અગિયારસને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.…

મહા શિવરાત્રી

શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે…

વિજયા એકાદશી

વિજયા એકાદશી હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર છે. વિક્રમ સંવત મુજબ, ગુજરાતી પંચાંગના ચોથા માસ મહા મહિનાની વદ અગિયારસને…

જયા એકાદશી

વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના ચોથા માસ એટલે કે મહા મહિનાની સુદ અગિયારસને જયા એકાદશી અથવા માધ…

વસંત પંચમી

વસંત પંચમી હિંદુ તહેવાર છે, જે ગુજરાતી પંચાંગ મુજબ મહા સુદ પંચમના દિવસે ઉજવાય છે. આ તહેવાર સામાન્ય…

મકરસંક્રાંતિ

સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય…

આપણી ઓળખ, આપણું ખમીર

વતન થી દૂર રહીને પણ આપણી પરંપરા અને મૂળ ઓળખ અને ખમીર સાથે જોડાયેલા રહો.

ખમીર અને શૌર્યની ગાથાઓ

કાઠિયાવાડના શૂરવીરો, લોકનાયકો અને ગૌરવભરી ગાથાઓ વાંચો, જાણો અને નવી પેઢીને કહો.

સંસ્કૃતિ સાથે જોડાણ

આપણી ભાષા, સંસ્કૃતિ, લોકપરંપરા અને જીવનશૈલીનો અહેસાસ દર મુલાકાતે વધુ ગાઢ બનાવો.

નિયમિત અપડેટ

નવા લેખો, વાર્તાઓ અને વતનના રસપ્રદ વિષયો સાથે નિયમિત રીતે જોડાયેલા રહો.