Tag - જુનાગઢ

Junagadh Diwan Bahauddin Bhai
ઈતિહાસ

જુનાગઢ દીવાન બહાઉદ્દીન ભાઈ શેઠ

કેવી રીતે બાવલો બન્યો જુનાગઢનો દીવાન બહાઉદ્દીનભાઇ શેઠ? જુનાગઢ નામના નવાબી ઠાઠ ધરાવતા રજવાડામાં બની ગયેલી વાંચવા જેવી રસપ્રદ સત્યઘટના… જુનાગઢમાં...

First IAS Rajkumar, Banesinhji Zala
કલાકારો અને હસ્તીઓ

સોરઠ ના પ્રથમ કલેક્ટર

રાજપુતોમાં પ્રથમ આઈ.ઍ.એસ. રાજકુમાર શ્રી બનેસિંહજી ઝાલા એટલે સોરઠ ના પ્રથમ કલેક્ટર શું તમે એવું ક્યાંય વાંચ્યું છે ? જાણ્યું છે? કે કોઈ રજવાડાના...

Shree Bandhnath Mahadev Bandhda
મંદિરો - યાત્રા ધામ

શ્રી બંધનાથ મહાદેવ

શ્રી બંધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ આ મહાદેવ મંદિર પાછળ જે ઇતિહાસ છે તે લોકમુખે ઉતરી આવેલ છે. લોકવાયકા એવી છે જેનો થોડો પુરાવો ગોરખ માહાત્મ્ય (ગોરખ...

Girnar Mountain Junagadh
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

હું જુનાગઢી છું

બાવો છું, જંગલી છું પણ, હા, હું જુનાગઢી છું આવવું પડ્યું અશોક, સ્કાન્દગુપ્ત અને રુદ્રદામને અહી નામ તેમનું અમર કરતો શિલાલેખ જેવો છું હું… હા...

Sorath
ઈતિહાસ દુહા-છંદ શહેરો અને ગામડાઓ

સોરઠ પંથક

સૌરાષ્ટ્રના સોરઠ અને ઝાલાવાડ પ્રદેશોના નામો સોલંકીકાળથી એટલે કે ૯૦૦ વર્ષથી પ્રસિદ્ધ છે. એ નામો અસંખ્ય મુસ્લિમ તવારીખો અને અંગ્રેજી ઇતિહાસોમાંથી મળી...

ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

ગૌરીશંકર ઉદયશંકર ઓઝા

ગૌરીશંકર ઉદયશંકર ઓઝા કે ગગા ઓઝા આઝાદી પહેલાંના સમયમાં ભાવનગર રાજ્યના મુખ્ય કારભારી હતાં. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે સન્યાસ લીધો હતો અને સચ્ચિદાનંદ...

ઈતિહાસ

જાકુબ, આનું નામ જોરાવરી

જૂનાગઢ માથે ઉદયાચળના પહાડ ઉપરથી ઊગેલો અરુણદેવ ગરવા ગિરનારની ટુંકની ઓથેથી ઊભો થઇને અજવાળાં પાથરવા માંડયો છે. જૂનાગઢની શેરિયું ને ચોક ઝળઝળાં થઇ રહ્યાં...

શુરવીરો શૌર્ય કથાઓ

મહેર જવાંમર્દ ભીમશી અરશી થાપલીયાની વીરગાથા

વી. સી. ૧૮૦૦ ના દશકા માં જૂનાગઢ માં નવાબી હતું, અને ધંધુસર ગામ એ જૂનાગઢ નવાબના રાજ્યનો એક ભાગ હતો, જૂનાગઢ માં એ સમયે મહેર અને આહીર સમાજના લોકો વસતા...

Kesar Mango
ઈતિહાસ જાણવા જેવું

કેસર કેરીનો ઇતિહાસ

કેસર કેરીનો ઇતિહાસ ફળોના રાજા કેરીની રસપ્રદ વાતો વાગોળતા ઈતિહાસવિદ પરિમલ રૂપાણી જણાવે છે કે, પ્રાચીન કાળમાં જૂનાગઢમાં 100 જાતની દેશી કેરીનું ઉત્પાદન...

ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

કનડા ડુંગરની ખાંભીઓ

જુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા...

Old Gun
શૌર્ય કથાઓ

જામગરીના જોરે

કરશન ડાંગરની શૌર્ય કથા ”અરે મેપા લોખીલ, આ વાઘેરોએ કંપની સરકારને પડતી મેલી, આયરોના ગામ ભાંગવાની કમતી તેને ક્યાંથી સુઝી ?” ”રામભાઇ છૈયા આ લોઢવાનો ડાયરો...

Veraval Port
ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

વેરાવળ

માછીમારી કરતી સેંકડો હોડીઓ વચ્ચે ફરતા વેરાવળની પ્રેક્ષણીય ગોદી અને લાંબા વિક્ષેપ વિનાના સાગર કાંઠાનો પ્રવાસ એક સુંદર અનુભવ છે. શરત એટલી કે તમારે...

Sightseeing Spots near Junagadh
ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ

સતાધાર -૫૫ કિમી સાસણ -૫૫ કિમી કનકાઈ -૭૬ કિમી બાણેજ -૮૬ કિમી તુલસી શ્યામ -૧૩૦ કિમી દીવ -૧૮૦ કિમી નગોઆં બીચ -૧૮૭ કિમી અહેમદપુર માંડવી -૧૮૨ કિમી મૂળ...

Rabari Man
ઈતિહાસ

રબારી જાતિનો ઇતિહાસ

રબારી, રાયકા, ગોપાલક કે દેસાઈના નામે ઓળખાતી આ જાતિ: મેર, આહીરની જેમ મુળ રાજપુત જાતિમાંથી ઉતરી આવી છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે. રબારી ને રાયકા...

Aarzi Hakumat Junagadh Logo
ઈતિહાસ ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શહેરો અને ગામડાઓ શુરવીરો શૌર્ય કથાઓ

આરઝી હકૂમત

જુનાગઢ આરઝી હકુમતનો સીમ્‍બોલ ૨૫ સપ્ટેમ્બર એટલે ‘આરઝી હકુમત’નો સ્થાપના દિવસ. ખેદની વાત છે કે અમારી પેઢીનાં મોટા ભાગનાં લોકોને આરઝી હકુમત...

ઈતિહાસ સંતો અને સતીઓ

સતી રાણકદેવી

રા’નવઘણ ના પુત્ર રા’ખેંગાર જુનાગઢ ની ગાદી પર બેસે છે. સિદ્ધરાજ જયસિંહ ની ઈચ્છા રાજકુમારી રાણક દેવી ને પરણવા ની હતી. પણ રા’ખેંગાર એ રાણક દેવી ને પરણે...

Temples Satadhar Dham
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

સત નો આધાર -સતાધાર

સતાધારની જગ્યાનું સ્થળ: સતાધારની જગ્યા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર આવેલી છે. આજે તો...

Devayat Bodar Statue Junagadh
શહેરો અને ગામડાઓ શુરવીરો

દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ

જુનાગઢમાં આવેલી દેવાયત બોદરની પ્રતિમાજુનાગઢ ના ભાવી રા, રા’નવઘણ ને બચાવવા ખાતર જેણે પોતાના વહાલસોયા પુત્રનું બલિદાન આપી દેતા એકવાર પણ વિચાર્યું...

Jambur Gir Little Africa of India
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

જાંબુર ગીર

 -ભારતમાં નાનકડુ આફ્રિકા અફ્રો ઈંડિયન ગણાતા આ લોકો છેલ્લા બસ્સો વર્ષમાં પૂરા ભારતમાં ફેલાઈ ગયા છે. ભારતમાં આજે તેમની સંખ્યા 2,5000 હજારથી પણ વધારે છે...

Adi kadi vaav Uparkot Fort Junagadh
ઈતિહાસ જાણવા જેવું

સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ

Adi Kadi Wav Uparkot Fort Junagadh જુનાગઢમાં ઉપરકોટ કિલ્લાની અંદર આવેલી આ વાવ અત્યંત અસામાન્ય પ્રકારની છે અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં જોવા મળતી વાવ...

Girnar Mountain Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

ગિરનાર

સ્થળ અને મહત્વ: ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ...

Devayat Bodar ni Khambhi
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

વિર દેવાયત બોદર

દેવાયત બોદર -કાઠીયાવાડ નું સાચું ખમીર ઇ.સ. ૧૦૧૦નાં સમયમાં જુનાગઢ રાજ્ય ઉપર રા’ડિયાસનું શાસન તપતું હતું. ત્યારે સોલંકીઓએ દગાથી રા’ડિયાસની સેનાને હરાવી...

Mer Kadubha Odedra
ઈતિહાસ શહેરો અને ગામડાઓ શુરવીરો

મેર જ્ઞાતિ

મેર એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ...

Uparkot Fort Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

ઉપરકોટ કિલ્લો -જુનાગઢ

ઉપરકોટ જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી તેમના કબજામાં રહ્યો હતો...

Devidas Bapu nu Parab
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સેવાકીય કર્યો

પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ

ઈસુ સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્‍ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે. આ સમયે પ્રર્વતેલા દુષ્‍કાળથી કચ્‍છ અને સિંધમાંથી દુકાળગ્રસ્‍ત...

Swami Dharma Jivandasji
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર

“સ્વામી! આમ ક્યાં લગી ફર્યા કરશો!” કવિશ્રી ત્રિભોવન ગૌરીશંકર વ્યાસ બોલ્યા:” આપના જેવા વિદ્વાન અને શક્તિશાળી હવે ક્યાં સુધી હાથ જોડીને બેસી રહેશે?”...

Narsinh Mehta Lake Junagadh
ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ

જુનાગઢ શહેર ની મધ્ય માં આવેલું ખુબજ રમણીય તળાવ એટલે નરસિંહ મેહતા તળાવ, શિયાળાની ઋતુ માં યાયાવર પક્ષીઓ અહિયાં પણ આવે છે, રવિવારે તો આ તળાવ ની પાળી પર...

Somnath Temple
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

સોમનાથ મંદિર

ગુજરાતના કાઠીયાવાડમાં આવેલું સોમનાથ મંદિર ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. દેશના 12 જ્યોતિર્લિંગમાં સામેલ...

Jay Jalaram
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર

યાત્રાધામોની શ્રેણીમાં વીરપુર એ એક અનન્ય યાત્રાધામ છે. જલારામ બાપાના નામ સાથે સંકળાયેલું આ સ્થળ સમગ્ર ગુજરાતનું તીર્થઘામ છે. ગોંડલ અને જેતપુર વચ્ચે...

Maha Shivratri Fair Junagadh
જાણવા જેવું શહેરો અને ગામડાઓ

ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ

જાણવા જેવું: રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહીર, મેર, રબારી, ભરવાડ, બ્રામ્હણ, ભાંડ મીર, સુમરા, મિયા, ખસિયા, ખવા, ખાંટ, વાણિયા, વાણંદ...

Maha Shivratri
તેહવારો મંદિરો - યાત્રા ધામ

મહાશિવરાત્રીનો મેળો

જુનાગઢમાં ગીરનાર ની તળેટીમાં આજથી શરુ થશે મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢમાં આ વર્ષે મિનિ કુંભ મેળા જેવો માહોલ સર્જાશે. સામાન્ય રીતે અહીં પાંચ દિવસનો મેળો...

Ra'Navghan
ઈતિહાસ

ચુડાસમા વંશ

ઈતિહાસ ચુડાસમાઓ યદુકુળ ના યાદવ છે. ભગવાન શ્રી ક્રુષ્ણની ૧૪૦મી પેઢીએ ગર્વગોડ યાદવ થયા જે શોણીત પુર (વર્તમાન બેબિલોન)માં રાજ કરતા હતા. તેમની ૨૨ મી...

ઈતિહાસ ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

રાજા ભૃતુહરી અને રાણી પીંગલા

પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના હે જી રે અમે રે પોપટ રાજા રામના ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે ટોડલે મારેલ મુને ચાંચ...

Ra Navghan
ઈતિહાસ ઉદારતાની વાતો દુહા-છંદ શૌર્ય કથાઓ

જનેતાના દૂધમાં ભાગ

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ...

ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

અમરજી દિવાન

જુનાગઢના એક સમય ના બાહોશ દિવાન એવા નાગર બ્રાહ્મણ અમરજી કુંવરજી નાણાવટી નો જન્મ ઇ.સ.૧૭૪૧ મા થયો હતો.૧૮ વર્ષની ઉમરે માંગરોળ થી જુનાગઢ આવ્યા.અને આરબોને...

Aai Shree Khodiyar Mandir Galadhara
મંદિરો - યાત્રા ધામ

ખોડિયાર મંદિર – ગળધરા

ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં...

ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી ધંધોસણ તપોતિર્થ

“ધ્યાન કરી ધંધુસર તે વઠો, બંધો ગત આય પડતર જી પાર” જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના ધંધુસર ગામે પરમ પુજ્ય મામૈદેવ સ્થાપીત શ્રી અજેપાળ ધંધુસર ગામ આવેલુ...

Girnaar Mountain Junagadh
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

ગિરનાર સાદ પાડે

કોઇ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે આંખો અગર મીચું તો દેખાય દત્ત સામે કેવી અમીનજરથી ગિરનાર સાદ પાડે પળભર ઊભી પગથિયે...

Gir Forest National Park
ફરવા લાયક સ્થળો

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય

જળસ્ત્રોત: ગીર વિસ્તારમાં હિરણ, શેત્રુંજી, ધાતરડી, શિંગોડા, મછુન્દ્રી, ઘોડાવરી અને રાવલ એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે. જેના પરનાં ચાર બંધ (ડેમ) અનુક્રમે...

Indian Post Card
શહેરો અને ગામડાઓ

ગાધકડા ગામ

જુનાગઢ તાબાનું એક સમયનું નવાબી ગામ, હાલ આ ગામ અમરેલી જીલ્લા ના સાવરકુંડલા તાલુકામાં ફૂલઝર નદીના કાંઠે આવેલું છે, એવું કેહવાય છે કે ગોરખમઢીના બાવા...

Uparkot Fort Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

જુનાગઢ

ગુજરાતનું એક એવું શહેર જે ખરેખર છે હકદાર ગુર્જર ગર્વનું! વસ્તીથી લઈને આબોહવા ને, લોકોથી લઈને સાંસ્કતિક વિવિધતા ધરાવતા ગુજરાત અનેક વિશેષતાને ગર્ભમાં...

Damodar Kund Girnaar Junagadh
તેહવારો ફરવા લાયક સ્થળો

આહલાદક અને મોહક ગીરનાર

દર વર્ષે ૧૫મિ ઓગસ્ટ અને ૨૬મિ જાન્યુઆરી ના રોજ “જીવન જ્યોત કેન્દ્ર” જુનાગઢ દ્વારા ગુજરાત ની સહુથી ઉંચી જગ્યા ગીરનાર પર્વત પર ભારતનો...

Dula Bhaya Kaag
ઈતિહાસ

ઐતિહસિક પત્ર

૧૯ જુલાઈ ૧૯૪૦ માં લખ્યો હતો જુનાગઢના નવાબે ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી બહાદુર ને મુલાકાત લેંવા માટે આમંત્રણ આપતો આ પત્ર …

Aksharwadi BAPS Swaminarayan Temple Junagadh
ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

અક્ષરવાડી -જુનાગઢ

BAPS સ્વામીનારાયણ મંદિર, અક્ષરવાડી -જુનાગઢ રાજસ્થાન ના ગુલાબી પથ્થરો વડે ૩ વર્ષ માં આ મંદિર નું નિર્માણ થયું છે. લંબાઈ: ૧૬૩ ફૂટ પહોળાઈ: ૧૩૩ ફૂટ...

Girnaar Mountain
દુહા-છંદ લોકગીત

માણેસ, તું મરોય

માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે. તરવરિયા તોખાર,હઇયું ન ફાટ્યું હંસલા;મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં. રે...

Damodar Kund Girnaar Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

દામોદર કુંડ -જુનાગઢ

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો દામોદર કુંડ ખુબ જ પ્રખ્યાત યાત્રાસ્થળ છે. પૌરાણિક કથા મુજબ...

Ashok Shilalekh Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

અશોકનો શિલાલેખ

ગુજરાતનો સહુથી પ્રાચીન શિલાલેખ ગુજરાતનો સૌથી પ્રાચીન અને ઐતિહસિક શિલાલેખ જુનાગઢની પશ્ચિમે આવેલ છે. ગીરીનાગરના આ શીલાલેખનું અનેક રીતે મહત્વ છે. આ એક જ...

Somnath Temple Veraval
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

ઇતિહાસની મહત્વની તવારિખ

સોમનાથની પ્રથમ સ્થાપના વિશે (મને !) જાણકારી નથી, પણ તેને સમરાવવાનું કાર્ય વલ્લભી સામ્રાજ્યનાં યાદવ રાજા દ્વારા સને.૬૪૯ આસપાસ થયાની ઐતિહાસિક નોંધ છે...

Traditional Fair of Saurashtra
તેહવારો ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

સૌરાષ્ટ્રનાં બે ભાતિગળ મેળા

કહેવાય છે કે સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક...

Subscribe Here

વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

Advertisement

Advertisement

માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

તો નીચેની લીન્ક પર ક્લિક કરો

Send Information

Follow us on Instagram

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators