September 14, 2026

Category: બહારવટીયાઓ

ઇતિહાસ ના પાને પાને બહારવટિયાઓ ની ગાથા ભરેલી પડી છે, બહારવટિયાઓનું જીવન કેવું હતું, શામાટે તેઓ એ આવો કપરો માર્ગ સ્વીકાર્યો, કેવા હતા તેમના જીવન મૂલ્યો, કોઈ બહારવટિયાઓ ને સમાજે વીર નું બિરુદ આપ્યું છે તો કોઈ ને કલંક ગણ્યા છે.

ભાણ પટગીર

રાખડી નુ ઋણ – એક ખમીરવંતી લોક-કથા ગુંદાના દરબાર શ્રી ભાણ પટગીરની જમીન અંગ્રેજોએ હડપી લીધી માટે તેમણે…

દેવાયત બહારવટિયો

ભડલીનો આશરો દેવાયત બહારવટિયો એટલે ભુપત બહારવટિયાનો સાથી સ્વતંત્ર ભારત દેશમાં એક દાયકો એવો હતો જે ને યાદ…

મોટપ

વાટ જોવાની હતી ખૂની બહારવટિયાની અને વાટ જોનાર હતો રાજુલા ડુંગર પંથકનો આજન્મ સેવાધારી, પરગજુ, અમીર, દાનવીર, મોઢ…

ભૂપત બહારવટિયો

બહારવટિયો એટલે શું? વટ માટે ઘર, સમાજ અને ગામ સુધ્ધાં છોડી દે અને વટ પૂરો કરવા શાસક સામે…

જેસોજી-વેજોજી

જેસોજી-વેજોજી નું બહારવટુ સંક્ષિપ્તમાં ગીર નું જંગલ છે, ત્યાં એક માણસ ખોરાક રાંધી ને જમવાની તૈયારી કરે છે,…

જોગીદાસ ખુમાણ

જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, ભાવનગર ઠાકોર…

નાથા ભાભા મોઢવાડિયા

નાથા ભાભા મોઢવાડિયા અને એની વીસ દુહાની વીશી…. મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની…

વીર રામવાળા

આભ ને જમીના કડા ભેળાં કરે, ખડગ થી ખલકમાં ખેલ ખેલે શંભુ ગણ સરીખા સમર બંધ સમરમાં પડક…