અક્ષય તૃતીયા – અખાત્રીજનું દૈવિક મહાત્મ્ય “અક્ષય” એટલે જેનો ક્યારેય ક્ષય ન થાય. એટલે કે – જે કદી ન ખૂટે, ન તૂટે અને ન નષ્ટ થાય. એ જ...
Author - Nitin Baldha
વરુથિની એકાદશી – ધર્મ અને શ્રદ્ધાનો ચમત્કાર પ્રાચીન સમયમાં નર્મદા નદીના પાવન તટે માન્ધાતા નામના એક ઉદાર અને ધાર્મિક રાજા રાજ કરી રહ્યાં હતાં. રાજા...
કામદા એકાદશી – શ્રાપમુક્તિ અને પરમ શાંતિ આપતી પવિત્ર તિથિ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી ‘કામદા એકાદશી’ તરીકે જાણીતી છે. આ એકાદશીનો મહિમા ભગવાન...
પાપમોચિની એકાદશી : સર્વ પાપોનો નાશ કરનાર પવિત્ર વ્રત વિક્રમ સંવત મુજબ ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચિની એકાદશી કહેવામાં આવે છે. ભગવાન...
વિક્રમ સંવત પ્રમાણે, ગુજરાતી પંચાંગના વર્ષના પાંચમા માસ ફાગણ મહિનાની સુદ અગિયારસને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીનો મહિમા ભગવાન...
શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ૐ નમઃ શિવાય ના અખંડ પાઠ કરી શિવલીંગ પર...
વિજયા એકાદશી હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર છે. વિક્રમ સંવત મુજબ, ગુજરાતી પંચાંગના ચોથા માસ મહા મહિનાની વદ અગિયારસને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે...
વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના ચોથા માસ એટલે કે મહા મહિનાની સુદ અગિયારસને જયા એકાદશી અથવા માધ શુક્લ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ...
વસંત પંચમી હિંદુ તહેવાર છે, જે ગુજરાતી પંચાંગ મુજબ મહા સુદ પંચમના દિવસે ઉજવાય છે. આ તહેવાર સામાન્ય રીતે જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં આવે...
સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર...






