વસંત પંચમી હિંદુ તહેવાર છે, જે ગુજરાતી પંચાંગ મુજબ મહા સુદ પંચમના દિવસે ઉજવાય છે. આ તહેવાર સામાન્ય રીતે જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં આવે...
Author - Nitin Baldha
સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર...
વિક્રમ સંવત અનુસાર, ગુજરાતી પંચાંગના તૃતીય માસ પોષની વદ અગિયારસે ઉજવાતી એકાદશીનું નામ ષટતિલા એકાદશી છે. આ એકાદશીનો મહિમા ગભસ્તી ઋષિએ દાલભ્ય ઋષિને...
સંકટ ચતુર્થી ની વાર્તા / કથા સંકષ્ટી ચતુર્થી, જેને સંકટહારા ચતુર્થી કે સંકષ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ પંચાંગના દરેક ચંદ્ર મહિનાના કૃષ્ણ...
વિક્રમ સંવત મુજબ ગુજરાતી પંચાંગના તૃતીય માસ પોષની સુદ અગિયારસે ઉજવાતી એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીનો મહિમા ભગવાન...
પોષ સુદ આઠમ ના દિવસે ગુપ્ત નવરાત્રિ ગણાતી એવી શાકંભરી નવરાત્રિ નો પ્રારંભ થાય છે. ગુપ્ત નવરાત્રી ની વાર્તા અને કથા માઁ આદ્યશક્તિના અનેક સ્વરૂપો છે...
નામ : જીવાભાઈ રોહડીયા (બચુભાઈ ગઢવી) વઢવાણ રાજ કવિ જન્મ : ૨૧/૩/૧૯૩૨ ફાગણ સુદ સાતમ , દેદાદરા મૃત્યુ : ૧૧/૭/૧૯૯૫ પિતા : ભાવસંગ ભાઈ રોહડીયા માતા : જીવુબા...
રાધનપુર (જી. પાટણ)ના નવાબ મુર્તુઝાખાનજી બાબીના શાસનકાળની એક અનોખી ઘટના ઇતિહાસના પાનાંમાં નોંધાઈ છે – એ છે એક શ્વાનની અસાધારણ વફાદારી અને અમરતાની...
વ્રતનો સમય: શ્રાવણ માસના પહેલા રવિવારે શરૂ થાય છે અને બીજા રવિવારે પૂર્ણ થાય છે. બહેન ભાઈને ત્યાં જમવા જાય છે અને ભાઈ પણ યથાશક્તિ ભેટ આપે છે. વિધિ:...
વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો… પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં...






