ડુંગરે ડુંગરે સાવજો ડણકતા, થડકતા પડઘમે ગીર પહાડો.
અશ્વોને ડાબલે ફફડતા દુશ્મનો, ઉછળતા શિખરથી જળપ્રવાહો.
અઢારેય ભારની ઓઢણી ઓઢી, પ્રભુને વસુધા હોય પરણી.
કરું હું વંદન કાઠીયાવાડને, અમારી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
આજે ૪થી મેં ૨૦૨૧ એટલે “કાઠિયાવાડી ખમીર નામનું મિશન, સોશિયલ મીડિયા મારફતે ચાલુ કરેલું, એને ૧૦ વર્ષ પુરા થયા” કાઠિયાવાડી ખમીર મિશન ચાલુ થયું હતું...
ધરા વિન ધાન ના નિપજે ને કૂળ વિણ માડુ ના કોઈ,
જેસલ જખરો નીપજે જેની મા હોથલ પદમણી હોય
Share this:FacebookPinterestTwitterEmailPrint
1931ના વર્ષમાં હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ રંગપુર ગામ નજીક રસ્તો બાંધવાની કામગીરી દરમિયાન ત્યાં એક આકસ્મિક શોધ થઈ. હાલનું રંગપુર ઘણા વિશાળ ટીંબા પર...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો