અષાઢ અમાવસ્યા, જેને દિવાસો તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસ ખાસ કરીને દશામા વ્રત માટે અગત્યનો માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે આદરપૂર્વક કરાયેલું વ્રત...
Author - Nitin Baldha
કામિકા એકાદશી – અષાઢ માસની કૃષ્ણ પક્ષની પાવન એકાદશી હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. દરેક એકાદશી અલગ-અલગ દેવીદેવતાઓને સમર્પિત હોય છે અને...
ઘણા લોકો અફ્રિકાના સિંહની તસવીરો મૂકીને લખે છે કે “ગીરના સાવજની મોજ છે”, પણ સાચું સમજવું હોય તો એશિયાઈ સિંહ એટલે આપણો ગીરનો સાવજ – નમણો, શાંત, શૂરવીર...
અષાઢી બીજ અને રથયાત્રા: ભક્તિ, પ્રેમ અને પરંપરાની અદભૂત યાત્રા દર વર્ષે અષાઢ માસની બીજના પાવન દિવસે સમગ્ર ભારતમાં ભક્તિનો મહાપ્રવાહ જોવા મળે છે...
જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના દુઃખ અને...
ગિરનારના પશુપંખીઓ માટે દરરોજ પાણી ભરતો પર્વતનો ‘પરબપુરુષ’ ગરવા ગઢ ગિરનાર સાથે અનેકાનેક પ્રાચીન અને આદ્યાત્મિક વાતો ઉપરાંત કેટલીક અર્વાચીન અને...
જામ અબડાજીના બીજા રાણી સોઢી રૂપાદેને પણ સારા દિવસો રહ્યા તેમાં તે માતાના ઉદરમાં ગર્ભને પ્રસવ સાડા ત્રણ વર્ષ સુધીનો થયો ત્યારે અબડાજીના પહેલાં પુત્ર...
(રાગ – રામા કહું કે રામદેવ) કૃષ્ણ કહું કે વિષ્ણુ કે તને દેવકીજી નો કુંવર… ઘાહ સુને ત્યાં દોડતો આવે દ્વારિકા વાળો ધિશ (૧) અંતર થી જે સાદ...
ગુજરાતમાં જોવા જઇયે તો અષાઢી બીજની સહુ થી મોટી અને માનવ લાયક રથયાત્રા અમદાવાદ શહેર માં યોજાય છે, પરંતુ ભારત દેશ ની વાત કરીયે તો ભારત અને આખાયે વિશ્વ...
જેસલ જાડેજાની તો આખા કચ્છમાં હાક હતી. લોકો જેસલના નામથી કાંપતા હતાં. એવું કહેવાતું કે કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર પોતાના ભાભીના...






