જટાશંકર મહાદેવ -ગીરનાર
જટાશંકર મહાદેવની જગ્યા -ગીરનાર પર્વત (જુનાગઢ) – ફોટોગ્રાફ: વિશાલ સોલંકી પેજ: જુનાગઢ ટુરીઝમ
સૌરાષ્ટ્ર ને સંતો ની ભૂમિ કહેવામાં આવી છે એટલે મંદિરો અને યંત્રો ધામો માં પણ કાઠિયાવાડ નો કોઈ તોટો જડે એમ નથી, અહીં સોમનાથ જ્યોર્તિલિંગ થી લઇ ને શનિદેવ ના જન્મ સ્થાન સુધીના પ્રખ્યાત મંદિરો ઉપરાંત નાના નાના પણ ઐતિહાસિક મંદિરો આવેલા છે.
જટાશંકર મહાદેવની જગ્યા -ગીરનાર પર્વત (જુનાગઢ) – ફોટોગ્રાફ: વિશાલ સોલંકી પેજ: જુનાગઢ ટુરીઝમ
ગીરીવર ગિરનારની તળેટીમાં આમકુ નેસ દાતારેશ્વર મહાદેવ – આશ્રમ જય ગિરનારી