September 15, 2026

Category: સેવાકીય કર્યો

આપણી આસપાસ ચાલતા સેવાકીય કર્યો જેવા કે અન્નક્ષેત્રો, બટુક ભોજન, પાણી ની પરબ, મફત મેડિકલ સહાય, બ્લડ ડોનેશન કેમ્પ, અનાથ આશ્રમો, આપણામાં કહેવાય છે કે માનવતા લક્ષી કર્યોથી જ આકાશ ઉપર ટકી રહ્યું છે અને સેવકો આભ નો ટેકો છે.

શ્રી રતુભાઇ અદાણી

જન્મ : ૧૩ એપ્રિલ, ૧૯૧૪, ભાણવડ, જિ. જામનગર પિતા : મૂળશંકર પત્ની : કુસુમબહેન અભ્યાસ : બી.કોમ, એલએલ.બી,…

પરમાર્થનું પરબ…

સૌરાષ્ટ્રમાં બળબળતા તાપમાં પરમાર્થનું પરબ… જુના જમાનામાં ગામડાઓમાં ગામની ભાગોળે ગામ લોકો દ્વારા પાણીની કોઠીઓ ભરીને રખાતી રસ્તે…

સત નિર્વાણ ફાઉન્ડેશન

સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના સંત સાહિત્ય, લોકવિદ્યાઓની તમામ શાખાઓ, લોકસાહિત્ય, ચારણી-ડિંગળી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય,  વિવિધ સંત પરંપરાઓ, તેમના…