September 15, 2026

Category: શુરવીરો

ભારત ના ૫૬૨ દેશી રજવાડાઓ માંથી ૨૨૨ રજવાડાઓ તો ખાલી સૌરાષ્ટ્ર માં જ હતા અને એક એક રજવાડાએ કેટ કેટલા શુરવીરો આપ્યા છે, એકથી એક ચડિયાતા, આભ ને ટેકો દે તેવા, કાળનું જળબું ફાડી નાખે તેવા, પરાક્રમી શુરવીરો કાઠિયાવાડની ધરતી પર પાક્યા છે.