September 15, 2026

Category: ઉદારતાની વાતો

કાઠિયાવાડ એની મહેમાનગતી માટે જગવિખ્યાત છે તો ઉદારતા અને દિલાવરીની બાબતમાં પણ અહીંનો ઇતિહાસ ભવ્ય છે. રાજ્યની રક્ષા કાજે અને મેહમાનગતિ માટે સાગા દીકરાઓ નું બલિદાન આપતા અહીંની પ્રજા અચકાતી નથી, અહીં રાજાઓ પણ ઉદારતાના દેવ સમાન પાક્યા છે.

આભ જેવડો આવકારો

જૂનાકાળે કાઠિયાવાડમાં મહેમાનોને આભ જેવડો આવકારો અપાતો – મેઘાણી ભાઈએ કાઠિયાવાડના વાણી, પાણી અને મહેમાનગતિના ભરપેટે વખાણ કર્યા…

ધરમની બહેનનું કરજ

બાઈની આંખમાંથી ડળક….ડળક…આંસુ ખરવા લાગ્યા. સાડલાના છેડાથી આંખો લૂછીને તે બોલી : ‘ભાઇ, તમારેને અમારે આંખનીય ઓળખાણ નથી.…

દિલાવરી

નવોઢા જેવી સાંજ ધીમા ડગલાં ભરતી હતી. આભમાં સોનેરી દીવડાં ઝળહળવા લાગ્યાં હતાં. આવા સમયે સનાળી ગામના પાદરમાંથી…

વાળા ક્ષત્રિય વંશ

એભલવાળા ૨જા (ઈસ ૧૧૧૩ થી ૧૧૪૯) ઝુંઝારી વાળા ઝુંઝારશીજીની વીરગતિ પછી એભલજીવાળા ૨જા તળાજાની ગાદીએ આવ્યા. એભલજી પહેલા…

આહિરની દાતારી

-મેપા મોભની દિલાવરી અને ઉદારતાની વાર્તા સાત ખોટ્યના એકના એક લાડકાની લાશ જોતાં બારોટણનું કાળજું વાંસ ફાટે એમ…