September 14, 2026

Category: તેહવારો

ભારતીય સંસ્કૃતિમાં અનેક તેહવારો છે જેને આપણે અચૂક ઉજવીયે છીએ, પ્રાંત પ્રાંતના લોકો દરેક તેહવારો ને વિવિધ રીતે ઉજવે છે, દરેક તહેવાર ની અલગ અલગ લાક્ષણિકતાઓ અને માજા છે, અમુક તેહવારો નાના સમૂહ માં તો અમુક તેહવારો સમગ્ર દેશ માં ઉજવાય છે.

૬૫મો પ્રજાસત્તાક દિન

  ગણતંત્ર દિવસ,૨૬ જાન્યુઆરી,૧૯૫૦ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા…