Category: ફરવા લાયક સ્થળો
પ્રકૃતિ એ કાઠિયાવાડ ને સૌંદર્ય આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું, રમણીય દરિયા કિનારા થી લઇ ને વિશાળ રણ સુધી, ઊંચા પહાડો થી લઇ ને ખળ ખળ વહી જતી નદીઓ અને ઝરણાઓ સુધી, જંગલ થી લઇ ને શહેરો સુદી જોવા લાયક સ્થળો અહીં આવેલા છે.
અક્ષરવાડી -જુનાગઢ
BAPS સ્વામીનારાયણ મંદિર, અક્ષરવાડી -જુનાગઢ રાજસ્થાન ના ગુલાબી પથ્થરો વડે ૩ વર્ષ માં આ મંદિર નું નિર્માણ થયું…
દામોદર કુંડ -જુનાગઢ
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો દામોદર કુંડ ખુબ જ પ્રખ્યાત યાત્રાસ્થળ છે.…
સોરઠ ની જીવાદોરી -ઓઝત નદી
PHOTO GALLERY: Ozat River Sorath Saurastra : સોરઠ ની યમુના સમાન a નદી
હાલો નેહળે…સા પીવા..
ચા એટલે ગીર નો કહુંબો, ચા એટલે ગીર નું અમૃત ગીરના કોઈ નાના એવા માલધારીના નેહડામાં જો તમે…
અશોકનો શિલાલેખ
ગુજરાતનો સહુથી પ્રાચીન શિલાલેખ ગુજરાતનો સૌથી પ્રાચીન અને ઐતિહસિક શિલાલેખ જુનાગઢની પશ્ચિમે આવેલ છે. ગીરીનાગરના આ શીલાલેખનું અનેક…
ભાણવડ – જીલ્લો જામનગર
પ્રાચીન ભા૨તીય સંસ્કૃતિને લોક સંસ્કુતિ કે સંત સંસ્કુતિ કહેવામાં ભાગ્યે જ કાંઈ અજુગતું હોય, સૌરાષ્ટ્રની સંસ્કુતિ તો આની…
સૌરાષ્ટ્રનાં બે ભાતિગળ મેળા
કહેવાય છે કે સ્વાદિષ્ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી…
જટાશંકર મહાદેવ -ગીરનાર
જટાશંકર મહાદેવની જગ્યા -ગીરનાર પર્વત (જુનાગઢ) – ફોટોગ્રાફ: વિશાલ સોલંકી પેજ: જુનાગઢ ટુરીઝમ
કાશ્મીરી બાપુ
ગીરીવર ગિરનારની તળેટીમાં આમકુ નેસ દાતારેશ્વર મહાદેવ – આશ્રમ જય ગિરનારી
ખોડિયાર ડેમ -ગળધ્રા, અમરેલી
આ જગ્યા વિષે ની કોઈપણ માહિતી તમારી પાસે હોય અને લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો નીચે આપેલ…