September 12, 2026

આહિરના એંધાણ

February 17, 2014  ·  1 મિનિટ વાંચન

 

“જાજા વેરી જોઈ ને કોઈ દી હૈયા માં ન પામે હાર,
લડવા માં પાછા ના હટે ઈ છે આહિર ના એંધાણ.
દી ઊગે ને દાન દીયે ને તબકે ઘી ની ધાર,
સૌ મેમાન ને સરખા ગણે ઈ છે આહિર ના એંધાણ.
મુખ થી જુઠુ કોઈ દી બોલે નહી ને નીરખે નહી પર નાર,
આતો રાજા નુ પણ રક્ષણ કરે ઈ છે આહિર ના એંધાણ.“

“આહિર કુળ અવની ફળે જો હમીર ન હોત હયાત,
તો તો દેવકીજી નો દીકરો ઓલા કંસ ને હાથે કપાત.
ગોકુળ કેરે ગુંદરે નો હોત આહિર નંદ,
તો તો વાસુદેવ ને દેવકીજી નુ ક્યાય ફુટત નહી ફરજંદ.“

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…

સખી કેરું નામ

કચ્છ વાગડ ને કાઠિયાવાડી નાર, કંઠે શોભાવતી છૂંદણાં કેરો હાર.. છૂંદણાંમાં ત્રોફાવતી સખી કેરું નામ, ક્યારેક પ્રિયતમનું લખાવતી…