September 15, 2026

Category: દુહા-છંદ

દુહા અને દુહા-છંદ આપણી માતૃભાષાને મળેલું ઘરેણું છે, દુહા અને છંદ દ્રારા લોક કવિઓ, બારોટો, અને ચરણો એ સમાજ ને સાચી દિશા પાર દોર્યા છે. દુહા અને છંદ માં ક્યારેક વ્યક્તિની શૂરવીરતાના વખાણ ક્યારેક કટાક્ષ અને ક્યારેક વર્ણન પણ હોય છે.

ચારણી નિસાણી છંદ

જે ગજરાજ ગરીઠ,સજહ જેહા રંગ કજ્જળ અંગ પહાડ ઉતંગ સા ,સજીયા જંગ સબ્બળ જાણ કે ભાદ્રવ જેહડા,બરસાળા બદ્દ્ળ…

સોરઠ રતનની ખાણ

  કાયા જેની કુમળી ને છંદ એનો જાણે ત્રાડ એવી શુરા અને શહીદો નિપજાવતી મારી સોરઠ રતનની ખાણ

લીલી નાઘેર પંથક

હાલારમાં ઓખા પાસેનું પરગણું ‘બારાડી’ના નામે જાણીતું છે. બારાડી પંથકની દક્ષિણ-પૂર્વ માધવપુરથી લઈ કોડીનાર તથા ચોરવાડ અને જાફરાબાદના…

ઘેડ પંથક

જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ…

વિર ચાંપરાજ વાળા

દિલ્લીના સુલતાન મહમદ તુઘલખ સામે વિર ચાંપરાજવાળા નુ જેતપુર ના પાંચપીપળા ગામે યુધ્ધ થયુ હતુ. વિર ચાંપરાજવાળાએ હરનાથગીરી…