Category: ફરવા લાયક સ્થળો
પ્રકૃતિ એ કાઠિયાવાડ ને સૌંદર્ય આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું, રમણીય દરિયા કિનારા થી લઇ ને વિશાળ રણ સુધી, ઊંચા પહાડો થી લઇ ને ખળ ખળ વહી જતી નદીઓ અને ઝરણાઓ સુધી, જંગલ થી લઇ ને શહેરો સુદી જોવા લાયક સ્થળો અહીં આવેલા છે.
પ્રતાપ વિલાસ પેલેસ જામનગર
૧૫મી સદીમાં રચાયેલું નવાનગર નામનું રજવાડું આજે જામનગરના નામથી ગુજરાતના નક્શામાં ઐતિહાસિક સ્થાન ધરાવે છે. ગુજરાતનો અતિ સમૃદ્ધ…
દીપડીયો ડુંગર – સિહોર
સિહોરના ઇતિહાસની ઝાંખી કરાવી રહેલો દીપડીયો ડુંગર ઐતિહાસિક વારસા માટે વિખ્યાત સિહોર છે. શહેર જિલ્લાના અન્ય નગરો કરતાં…
નવલખા સૂર્યમંદિર
જેઠવા-જાડેજાની લડાઈમાં વિનાશ અને નિર્માણના ઈતિહાસની મૂંગી વ્યથા સાચવી બેઠેલું સુંદર નવલખા સૂર્યમંદિર ભારતના નકશા મુજબ પશ્ચિમમાં…
દામોદર મંદિર જુનાગઢ
દામોદર કુંડ -જુનાગઢ
આજી નદી
આજી નદી સરધાર રીડ્ઝ માંથી નીકળે છે. અને કચ્છના નાના રણમાં મળે છે. તેની કૂલ લંબાઇ ૧૦૨ કિ.મી.…
ગૌરીશંકર તળાવ
ગૌરીશંકર તળાવ ભાવનગર શહેરમાં આવેલું એક તળાવ છે. આ રમણીય તેમ જ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે.…
ગુજરાતનું ગૌરવ ગીર
સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ફેલાયેલો છે અદભુત નજારો ગુજરાતનું ગૌરવ એટલે જુનાગઢ અને અમરેલી જીલ્લાઓમાં ફેલાયેલું જંગલ ગીર. ડાલા…
સોરઠદેશ સોહમણો
સોરઠદેશ સોહમણો, ચંગાનર ને નાર જાણે સ્વર્ગથી ઉતર્યો, દેવદેવીઅણસાર. સૌરાષ્ટ્રનો દક્ષિણ વિસ્તાર સોરઠ છે. ક્ષેત્રફળ૫૨૨૦ચો.માઇલ, તેમાં જુનાગઢ, બાંટવા,…
સરદાર પટેલ દરવાજો -જુનાગઢ
સરદાર પટેલ દરવાજો, પાંચ બત્તી ચોક, રતુભાઈ અદાણી ચોક, રેલ્વે સ્ટેશન ની સામે –જુનાગઢ
ગીર સાથે ગોઠડી
ગીરની સુંદરતાના માઈલસ્ટોન, ડુંગરો અને નદીઓ ગીરના ડુંગરોના નામની પાછળ કંઈક ને કંઈક કથાઓ જોડાયેલી છે. ચરકિયો,વાસજાળિયો, બાબરોટ,ઘંટલો-ઘંટલી,…
ઘેલા સોમનાથ
સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે તીર્થો અને સંતોની ભુમિ. પાંચાળનું એક સુંદર તીર્થધામ એટલે ધેલા સોમનાથ. જસદણ અને વીંછીયાની…