September 15, 2026

Category: શુરવીરો

ભારત ના ૫૬૨ દેશી રજવાડાઓ માંથી ૨૨૨ રજવાડાઓ તો ખાલી સૌરાષ્ટ્ર માં જ હતા અને એક એક રજવાડાએ કેટ કેટલા શુરવીરો આપ્યા છે, એકથી એક ચડિયાતા, આભ ને ટેકો દે તેવા, કાળનું જળબું ફાડી નાખે તેવા, પરાક્રમી શુરવીરો કાઠિયાવાડની ધરતી પર પાક્યા છે.

વીર મોખડાજી ગોહિલ

ધડ ધિંગાણે જેના માથડા મહાણે એનો પાળીયો થઇ ને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કચ્છ – કાઠીયાવાડ…

આરઝી હકૂમત

જુનાગઢ આરઝી હકુમતનો સીમ્‍બોલ ૨૫ સપ્ટેમ્બર એટલે ‘આરઝી હકુમત’નો સ્થાપના દિવસ. ખેદની વાત છે કે અમારી પેઢીનાં મોટા…

વિર ચાંપરાજ વાળા

દિલ્લીના સુલતાન મહમદ તુઘલખ સામે વિર ચાંપરાજવાળા નુ જેતપુર ના પાંચપીપળા ગામે યુધ્ધ થયુ હતુ. વિર ચાંપરાજવાળાએ હરનાથગીરી…

જનેતાના દૂધમાં ભાગ

જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી…

નાથા ભાભા મોઢવાડિયા

નાથા ભાભા મોઢવાડિયા અને એની વીસ દુહાની વીશી…. મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની…

વિર દેવાયત બોદર

દેવાયત બોદર -કાઠીયાવાડ નું સાચું ખમીર ઇ.સ. ૧૦૧૦નાં સમયમાં જુનાગઢ રાજ્ય ઉપર રા’ડિયાસનું શાસન તપતું હતું. ત્યારે સોલંકીઓએ…

મેર જ્ઞાતિ

મેર એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે…