જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
સુરેન્દ્રનગરનું જૂનું નામ વઢવાણ કેમ્પ હતું. ત્યાર બાદ વઢવાણના રાજવી સુરેન્દ્રસિંહનાં નામ પરથી આ શહેરનું બદલીને નામ સુરેન્દ્રનગર પાડવામાં આવ્યું છે...
સ્થળ: માધવપુર ઘેડ (Madhavpur Ghed) ગામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકામાં આવેલું મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે...
(છંદ ગીયામાલતી) ભુલોક નું ભુષણ વળી લાવણ્ય મય જ્યાં પ્રક્રુતિ ફેલ્યા મનોહર ગિરિ કાનન વિમલ ગંગા ની ગતી વેદો પુરાણો ઉપનિષદ જ્યાં જગતનો ઉત્કર્ષ છે જંબુય દ્વિપે જગત...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો