Tag - મેર

Natho Modhvadiyo
ઈતિહાસ બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ

વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા

મહેર જવામર્દ  વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા પોરબંદર ના યુવાઓ દ્વારા બનાવવામાં આવેલી, મહેર જવામર્દ  વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા...

Aai Shri Leer Bai
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

આઈ લીરબાઈ માં

લીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ) જન્મ: સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો...

late 2nd Lieutenant Nagajan Sisodia - 314 Gurkha Regiment
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ શુરવીરો શૌર્ય કથાઓ

મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા

આપણા કાઠીયાવાડ માં એક કેહવત છે કે, મર્દો તો ભાઈ થતા હોય  ન્યાં થાય, થયા હોત ન્યાં થાય, બીજે ગમે ન્યાં નો થાય આવા જ એક શુરવીર એટલે બરડા પંથકમાં...

Kathiyawadi Duha Chand
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી… પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે, મધ્યમાં એશિયાની અટારી હિંદ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી પ્હાડ...

Natha Bhabha Modhavadiya
ઈતિહાસ દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ

નાથા ભાભા મોઢવાડિયા

નાથા ભાભા મોઢવાડિયા અને એની વીસ દુહાની વીશી…. મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી, ભલભલાના પગ એ વણગા પટેલની...

Mer Kadubha Odedra
ઈતિહાસ શહેરો અને ગામડાઓ શુરવીરો

મેર જ્ઞાતિ

મેર એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ...

દુહા-છંદ લોકગીત શૌર્ય ગીત

જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો

આ રાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સહીત હવે તો લગભગ આખાયે વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. આ રાસ મહેર લોકોનો પરંપરાગત રાસ છે. જે ફક્ત પુરૂષો દ્વારા રમવામાં...

Lathi Talvar Daav
ઈતિહાસ જાણવા જેવું

લાઠી-તલવાર દાવ

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લાઠી અને તલવાર ફેરવવાની કળા પ્રત્યે ઘણું સન્માન દર્શાવવામાં આવે છે. આ કલાનાં ઉસ્તાદો એક કે બન્ને હાથમાં લાઠી કે...

Paniharp
ઈતિહાસ દુહા-છંદ

સોન હલામણ

અમર સોરઠી પ્રેમકથા (સોન હલામણ) મેર જાતિના સોહામણા ઘામ બરડામાં મોરાણું નામે એક ગામ છે. જૂના કાળમાં મૂળુ રાઢિયો નામે ગામઘણી રાજપૂત રહેતો. એને ઘેર...

Sudama and Shri Krishna
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

સુદામાપુરી – પોરબંદર

પોરબંદરનું પૌરાણિક નામ ‘સુદામાપુરી’ છે. જે નામ ૧૮૬૦ સુધી અહીંના રેલવે સ્ટેશનના બોર્ડ ઉપર લખાતું હતું. આજે પણ હજારો યાત્રાળુઓ સુદામાપુરી કી જય બોલાવતા...

Rakhavat Shauryakatha
ઈતિહાસ શૌર્ય કથાઓ

રખાવટ

રખાવટ -લોકસાગરના મોતી વિજોગણ નારીની ઘેઘુર આંખ જેવો રાતોચોળ સૂરજ આથમવાની તૈયારીમાં હતો. અંધારું થવામાં હતું. આવા સાંજના સમયે એક ઘોડેસવાર ગામના ચોરે...

Subscribe Here

વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

Advertisement

Advertisement

માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

તો નીચેની લીન્ક પર ક્લિક કરો

Send Information

Follow us on Instagram

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators