કાઠીયાવાડી ખમીર તરફથી સર્વે મિત્રોને
જન્માષ્ટમી ખુબ ખુબ શુભકામનાઓ
નંદઘેર આનંદ ભયો….જય કનૈયા લાલ કી….
મકરસંક્રાતિને લોકો ઉત્તરાયણ તરીકે પણ ઓળખે છે. પોષ મહિનામાં સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ થાય છે. તેથી તેને મકરસંક્રાંતિ કહે છે. વળી, આ સમયે સૂર્ય પોતાની પૃથ્વી...
એક વ્યક્તિની ઈચ્છા શક્તિ અને આખા દેશ ની પ્રબળ ભાવનાઓ આજે દેશે જોઈ, આપણા ગુજરાતી નરેન્દ્ર ભાઈ ને વડાપ્રધાન પદ સુધી પહોચાડ્યો ત્યારે આપણે તો આટલું જ કહી શકીએ...
ગણતંત્ર દિવસ,૨૬ જાન્યુઆરી,૧૯૫૦ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો