શ્રી ખોડલધામ એક પ્રેરણાસ્ત્રોત છે, એક ભવ્ય અને આકર્ષક નિર્માણ છે જે સર્વ પાસાઓમાં અજોડ અને અપૂર્વ છે. વિશાળ ભૂમીવીસ્તારમાં પથરાયેલ ખોડલ ધામ અનેકવિધ...
Author - Kathiyawadi Khamir
કંઠ, કહેણી અને કલમો ત્રિવેણી સંગમ એટલે પીંગળશીભાઇ મેધાણંદભાઇ ગઢવી (લીલા). પીંગળશીભાઈ ગઢવી સુપ્રસિદ્ધ કવિ, લેખક અને કલાકાર – કંઠ, કહેણી અને કલમ...
માત સરસ્વતી મીટ માંડીને જોતી કોઈ દુલારો, સત્યભાખી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો, બાવલ બેટડો જોઈ બગસરે હૈયા માં હરખાણી, અમર લોક થી આવ અમારા શાયર...
તલવાર અને કુરાન : શૌર્ય કથા, અલ્લાઉદ્દીન ખીલજીએ ઇ.સ. 1299 માં પાટણના રાજા કર્ણદેવ વાઘેલાને પરાજિત કરતાં ગુજરાત માં સોલંકી વંશ ના શાસનનો અંત આવ્યો...
(છંદ ગીયામાલતી) ભુલોક નું ભુષણ વળી લાવણ્ય મય જ્યાં પ્રક્રુતિ ફેલ્યા મનોહર ગિરિ કાનન વિમલ ગંગા ની ગતી વેદો પુરાણો ઉપનિષદ જ્યાં જગતનો ઉત્કર્ષ છે જંબુય...
શ્રી કાનજી ભુટા બારોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ વાર્તાકાર હતા, તેમનો જન્મ આશરે વિ.સં. ૧૯૭૬ની આસપાસ અને તેમનું મૂળ વતન બગસરા પાસેનું...
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ પીરોટન જામનગરના દરિયાઇ વિસ્તારમાં ઇન્ટર-ટાઈડ ઝોનમાં આવેલું છે. દરિયાઇ અભ્યારણ ઓગસ્ટ 1980 માં અને જુલાઈ 1982 માં...
સૌરાષ્ટ્ર ની મુખ્ય સપ્ત નદીઓ
ભાદર
શેત્રુંજી
ઓઝત
સુખ ભાદર
ભોગાવો
કાળુભાર
મચ્છુ
આ સાત મુખ્ય નદીઓ સિવાય બધી જ નદીઓ ના માર્ગ 50 માઈલ થી ઓછા છે.
ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામના પ્રાપ્ત મહુવામાં ઐતિહાસિક ભવાની માતાજીનું મંદિર...
સુર્ય પૂજા એ પાંચાળ નો પ્રાચીન સંસ્કાર છે. ભારત માં સુર્ય પૂજા ગુર્જરો ના આગમન પછી વિકસી હોવાનું જાણવા મળે છે. સુર્ય પૂજકો ‘સૌર’ ગણાતા અને સૌર-રાષ્ટ્...