બાબુભાઇ રાણપુરાને ભાવભીની શ્રધાંજલિ
Tribute to Babubhai Ranpura, Face of Saurashtra Folk Singing ૪/૨/૧૯૪૩ – ૧૬-૭-૨૦૧૪ પેરીસના એફીલ ટાવર પર ગુંજેલા ઝાલાવાડના…
સૌરાષ્ટ્રના કલાકારો જે આપણી માતૃભાષા અને ઇતિહાસ ને લોકો ના હૃદય માં જીવિત રાખવા માટે કટિબધ્ધ છે, એવી હસ્તીઓ જેમણે સમાજ ને કંઈક સારું અને અનોખું આપવાની કોશિશ કરી છે, આવા મહાન કલાકારો અને હસ્તીઓ વિષે વાંચો અને જાણો.
Tribute to Babubhai Ranpura, Face of Saurashtra Folk Singing ૪/૨/૧૯૪૩ – ૧૬-૭-૨૦૧૪ પેરીસના એફીલ ટાવર પર ગુંજેલા ઝાલાવાડના…
લોક-સાહિત્યકાર ઈશરદાન ગઢવીના અવાજ માં આજે સાંભળો સૌરાષ્ટ્રની ધરતી પર બની ગયેલો ઈતિહાસ, ઇશરદાન ગઢવી નો પડછંદ અવાજ…
આપણો સોરઠ, કાઠીયાવાડ, ગોહિલવાડ, હાલાર આ બધા જ દેખાય છે તેનાથી ઘણા જ ઉંડા છે. અહીંની ધરામાં ખમીર…
ભારતનાં વિશ્વવંદનીય સંતો, મોટા ગજાનાં નેતાઓ, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતીઓ, ઉચ્ચક્ષાનાં અધિકારીઓ, પ્રતિષ્ઠિત તબીબોથી માંડી નાનામાં નાના માણસસુધી સૌ કોઈ…
રાજ્યકવિના રૂપમાં ભક્તકવિનો આત્મા શંકરદાનજી દેથા શાસ્ત્રીય ઢબે, કાવ્યશાસ્ત્ર – છંદશાસ્ત્રની મર્યાદામાં રહીને ઉત્તમ રચનાઓની સમાજને ભેટ આપનાર…
શક્તિદાન મહીદાન લાંગાવદરા ૨૯-૬-૧૯૩૮ થી ૧૫-૯-૨૦૦૦ નારાયણ સ્વામી રાજકોટ શહેરનાં વતની હતાં. તેઓ ગુજરાતી ભજન નાં એક ખૂબ…
સવિશેષ પરિચય ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૦૦) : કવિ, પ્રવાસલેખક. જન્મ લાઠી (જિ.અમરેલી)ના રાજકુટુંબમાં. ૧૮૮૨ થી ૧૮૯૦…
નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર. (૧૫-૧૦-૧૯૧૪, ૨૯-૨-૨૦૦૧) જન્મસ્થળ પંચાશિયા (જિ. સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસરમાં. માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી…
પરિયચ: ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણાના ખીજદડ ગામે તા.૧૯/૯/૧૯૪૮ના રોજ થયો હતો. તેઓ જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના…
જુનાગઢના એક સમય ના બાહોશ દિવાન એવા નાગર બ્રાહ્મણ અમરજી કુંવરજી નાણાવટી નો જન્મ ઇ.સ.૧૭૪૧ મા થયો હતો.૧૮…
કવિ પરિચય જન્મ: ૨૭-૧૧-૧૮૭૦ અવસાન: ૦૭-૦૯-૧૯૨૪ જન્મસ્થળ: બોટાદ અભ્યાસ: ૬ (છ) કાવ્યગ્રંથ: કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણીલ, રાસતરંગિણી, શૈવલિની અવિસ્મરણીય…
જન્મ: ૨૧ જાન્યુઆરી – ૧૮૨૦ , વઢવાણ અવસાન: ૨૫ માર્ચ – ૧૮૯૮ , અમદાવાદ મૂખ્ય કૃતિઓ: કવિતા –…