લાભ જ લેવો હોય તો
લાભ જ લેવો હોય તો બેસોને એકાંતમાં કૂંચી રે બતાવું અપાર રે, એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે ને…
પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય.
લાભ જ લેવો હોય તો બેસોને એકાંતમાં કૂંચી રે બતાવું અપાર રે, એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે ને…
રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ, મેલી દઈ લોકની મરજાદ રે, હરિના દેશમાં ત્રિગુણ નવ મળે, ન હોય ત્યાં…
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો, ને આદરો તમે અભ્યાસ રે, હરિ ભાળવા હોય તો હિંમત રાખો, જેનો…
મન વૃત્તિ જેની સદાય નિર્મળ પડે નહીં ભવસાગર માંહ્ય રે, સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું લાગે નહીં માયા…
મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને પકડ્યો વચનનો વિશ્વાસ રે, ચૌદ લોકમાં કોઈથી બીએ નહીં થઈ બેઠાં સદગુરુના દાસ…
મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં, દેખાડું હરિ કેરો દેશ રે, હરિનો દેશ તમને એવો દેખાડું, જ્યાં નહીં…
ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ, રહે છે હરિ એની પાસ રે, એવી રે ભક્તિ ક્યારે ઉરમાં આવે, જ્યારે…
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ મેલવું અંતરનું અભિમાન રે, સતગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી…
પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને કરવું પડે નહીં કાંઈ રે, સદગુરુ વચનની છાયા પડી ગઈ તેને અઢળક પ્રેમ…
પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યારે સનકાદિક આવ્યા તેને દ્વાર રે, રાજયોગનો અભ્યાસ બતાવ્યો જેથી પ્હોંચી ગયા પરાને પાર રે…
પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે, ત્યારે સાધના સર્વ શમી જાય રે, કરવું એને કાંઈ નવ પડે ને સહજ…
પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું, ને આપું જોને નિર્મળ જ્ઞાન રે, જનમવા મરવાનું તમારું મટાડીને ધરાવું અવિનાશીનું ધ્યાન…