નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને રાખવો વચનનો વિશ્વાસ રે સતગુરુને પૂછીને પગલાં રે ભરવાં ને થઈને રહેવું એના…
પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય.
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને રાખવો વચનનો વિશ્વાસ રે સતગુરુને પૂછીને પગલાં રે ભરવાં ને થઈને રહેવું એના…
ધ્યાન ધારણા કાયમ રાખવી, ને કાયમ કરવો અભ્યાસ રે, ભાળી ગયા પછી તૃપત ન થાવું, ને વિશેષ રાખવો…
જ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં, ત્યાં લગી ભગતિ ન થાય રે, શરીર પડે વાકો ધડ લડે, સોઈ…
જીવ ને શિવની થઈ એકતા ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે, દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે…
ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી, ને ફળી ગઈ પૂરવની પ્રીત રે. ટળી ગઈ અંતરની આપદા, ને પાળી સાંગોપાંગ…
ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ! જેથી જાણવું રહે નહિ કાંઈ, ઓઘ રે આનંદના કાયમ રહે, ને સેજે…
ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે પાનબાઈને થયો અફસોસ રે, વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો ને મટી ગયો મનનો…
કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે, ને સમજીને રહીએ ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,…
ઊલટ સમાવ્યો સૂલટમાં ને સૂરતા ગઈ સૂન માંય રે, ભાળી સ્વામીની ભોમકા ને હરિ જોયા અખંડ સુન માંય…
એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું, ને વાળ્યું સતીએ પદ્માસન રે, મન વચનને સ્થિર કરી દીધું ને અંતર જેનું…
એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ, મોટો કહું છું ઇતિહાસ રે, એ ઇતિહાસ સાંભળશો ત્યારે પ્રગટશે પૂર્ણ વિશ્વાસ…
આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ વચનથી અધિક નહીં કાંઈ રે, વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે ને સુરતા…