Kathiyawadi Khamir - Part 45

બ્લોગ

ઈતિહાસ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

સદાવ્રતના સ્વામી : જલારામ બાપા

વીરપુર ગુજરાતની અંદર આવેલ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલુ છે જે ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંયા જલારામ બાપાનું મંદિર આવેલ...

દુહા-છંદ સંતો અને સતીઓ

ભોજા ભગત ના ચાબખા

પદ ૧ લું. દેસિ સંતતણી લાવીરે, ભેળાં ફરે બાવો ને બાવી. – ટેક. મોટાં કપાળે ટિલાં કરે ને, વળી ટોપી પટકાવી; કંથો ને ખલતો માળા ગળામાં, કાને મુદ્રા લટકાવીરે. દેસિ...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો

ઘુમલી

ઘુમલી: એક અત્યંત પ્રાચીન નગર ઘુમલી એ ગુજરાતના જામનગર જિલ્લામાં પોરબંદરથી ૩૫ કિમી દૂર બરડાની તળેટીમાં આવેલું એક પુરાતાત્વીક સ્થળ છે. ઘુમલી જેઠવા વંશના રાજપુતોની...

ઈતિહાસ

ચુડાસમા વંશ

ઈતિહાસ ચુડાસમાઓ યદુકુળ ના યાદવ છે. ભગવાન શ્રી ક્રુષ્ણની ૧૪૦મી પેઢીએ ગર્વગોડ યાદવ થયા જે શોણીત પુર (વર્તમાન બેબિલોન)માં રાજ કરતા હતા. તેમની ૨૨ મી પેઢીએ...

ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

ગઢઘુમલી નુ રક્ષણ

શ્રી મડચંદદેવ નુ પરાક્રમ અને ગઢઘુમલી નુ રક્ષણ ભુરી દેવી ના કુખે થી જન્મેલા સૌથી જેષ્ઠ પુત્ર શ્રી મડચંદદેવ ખુબજ ચમ્ત્કારીક હતા.. ગઢ ઘુમલી નો ઈતીહાસ ઘણો પુરાણો...

ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

રાજવી કવિ કલાપી

સવિશેષ પરિચય ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૦૦) : કવિ, પ્રવાસલેખક. જન્મ લાઠી (જિ.અમરેલી)ના રાજકુટુંબમાં. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની...

ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

આઇ ચાંપબાઇ

આઇ શ્રી ચાંપલ માં એક હાથે બળદિયો, બીજે હાથે સિંહ; ચોરાડી ચાંપલતણી, કોઇ ના લોપે લીહ. જોગમાયા આઇ ચાંપબાઇ ટંકારા ગામ ના ચારણ હરપાળ કવળને ત્યા જન્મ લીધો હતો. એક...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો

સોનકંસારી

બરડામાં આવેલી આ સોનકંસારી એટલે નાના-મોટા મંદિરોનો એક સમુહ જે સાતમી સદીથી માંડી નવમી સદી સુધીમાં નિર્માણ પામ્યા હતા… આ સમયગાળો મૈત્રક કાલીન અને સૈંધવ...

ઉદારતાની વાતો

ઝૂમણાની ચોરી

પચાસ વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં ‘કાળા ખાચર’ નામના એક કાઠી રહેતા હતા. એને લોકો ‘આપા કાળા’ કે ‘કાળા ખુમાણ’ નામથી પણ બોલાવતા. આપા કાળાને ઘેર આંઠ...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators