બ્લોગ

દુહા-છંદ ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

રાજિયાના સોરઠા

ઉપજાવે અનુરાગ, કોયલ મન હર્ષિત કરે; કડવો લાગે કાગ, રસનાના ગુણ રાજિયા. નર તે ચતુર સુજાણ, સર અવસરચૂકે નહીં; અવસરના એંધાણ રહે ઘણા દિ’ રાજિયા. લાવર, તીતર, લાર, હર...

મંદિરો - યાત્રા ધામ

સૌરાષ્ટ્ર અને સનાતન ધર્મ

સનાતન ધર્મને આપણે પ્રભુની જીવંત અને નિર્જીવ રચનાની સાચવણ અને માવજત કરવાની આપણી એક નૈતિક જવાબદારી સમજી શકીયે છીએ અથવા તો તેને તે રીતે વ્યાખ્યાયીત કરી શકીયે છીએ...

ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

ચાંપરાજ વાળો

શૌર્ય કથા મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણી કોઇ જોગણના ભગવા અંચળા જેવું...

ઈતિહાસ શૌર્ય કથાઓ

ભીમો ગરાણીયો -શૌર્ય કથા

મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં , તે દિવસથી આજ સુધી આહીરોના દીકરા છાબડે – જો એ છાબડું સતનું હોય તો – મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો ધૂળીયું વરણ...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

સુદામાપુરી – પોરબંદર

પોરબંદરનું પૌરાણિક નામ ‘સુદામાપુરી’ છે. જે નામ ૧૮૬૦ સુધી અહીંના રેલવે સ્ટેશનના બોર્ડ ઉપર લખાતું હતું. આજે પણ હજારો યાત્રાળુઓ સુદામાપુરી કી જય બોલાવતા પ્રતિ...

કલાકારો અને હસ્તીઓ

દામોદર ખુશાલદાસ બોટાદકર

કવિ પરિચય જન્મ: ૨૭-૧૧-૧૮૭૦ અવસાન: ૦૭-૦૯-૧૯૨૪ જન્મસ્થળ: બોટાદ અભ્યાસ: ૬ (છ) કાવ્યગ્રંથ: કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણીલ, રાસતરંગિણી, શૈવલિની અવિસ્મરણીય...

ઈતિહાસ ઉદારતાની વાતો

દીકરાનો મારનાર

દિલાવરી ની વાર્તા દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમના પ્રભાતે ધુળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદરખાનનો આઠ વરસનો દીકરો, અને કોરેમોરે ગામ આખાના હેડીહેડીના...

ઈતિહાસ ઉદારતાની વાતો દુહા-છંદ

નીડર ચારણનો દોહો

ભાવનગરના રાજવી વજેસિંહજી ગોહીલ એકવખત શિકારે નીકળેલા. ધોમધખતા તાપમાં એક હરણ પાછળ ઘોડો દોડાવ્યો,પણ જંગલની કાટમાં થોડુ છેટુ પડ્યું,હરણ નીકળી ગયુ, થોડે દુર એક ચારણ...

ઉદારતાની વાતો

સગા બાપનો દીકરો

દિલાવરી ની વાર્તા લોલવણ ગામના ચોરા ઉપર મામલતદાર સાહેબનો મુકામ હતો. ગામના ખેડૂતો, વેપારીઓ તથા ઉભડો ભેગા થયા હતા. મામલતદાર સાહેબ ગાદીતકીએ બેઠા હતા. પાસે તલાટી...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators