Kathiyawadi Khamir - Part 49

બ્લોગ

કહેવતો

દેશી કહેવત: ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે

“ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે” સામાન્ય રીતે એમ બોલાય છે કે ‘ઘૈડા ગાડા પાછા વાળે’ પણ સાચી કહેવત એમ છે કે ‘ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે’. આ કહેવત...

મંદિરો - યાત્રા ધામ

માંડવરાયજી મંદિર

માંડવરાયજી મંદિર અથવા માંડવરાયજી દેવસ્થાન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલુ સુપ્રસિદ્ધ મંદિર છે. મુળી શહેરની મધ્યમાં આ સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. દર...

દુહા-છંદ

૧૪ વિદ્યા

પે’લી ભણતર વદ્યા, બીજી વદ્યા નટની, ત્રીજી વિયાકરણ વદ્યા, ચોથી વદ્યા ધનકની, પાંચમી શણગાર વદ્યા, છઠ્ઠી ગ્રહ સાગરે, સાતમી ધુતાર વદ્યા, આઠમી હીંગારડી, નવમી...

ઈતિહાસ ઉદારતાની વાતો

અખંડ ભારતના શિલ્પી

અખંડ ભારતના શિલ્પીની સાદાઈ સરદાર બીમાર હતા. તેથી તેઓની ખબર પૂછવા ત્યાગી આવ્યા. મણિબહેન સરદારને દવા પીવડાવી રહ્યાં હતાં. કોઈ તપસ્વીની ઓજસપૂર્ણ સાદગીમાં પિતાની...

જાણવા જેવું

સૌરાષ્ટ્ર જનરલ નોલેજ

સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે? મગફળી સૌરાષ્‍ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે? ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો સૌરાષ્ટ્રના...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો

દીપડીયો ડુંગર – સિહોર

સિહોરના ઇતિહાસની ઝાંખી કરાવી રહેલો દીપડીયો ડુંગર ઐતિહાસિક વારસા માટે વિખ્યાત સિહોર છે. શહેર જિલ્લાના અન્ય નગરો કરતાં ઐતિહાસિક અને ધાર્મિ‌ક રીતે કંઇક અનેરું અને...

કહેવતો

કહેવતોમાં કેરી

કેરી ફળોનો રાજા ગણાય છે અને કહેવતોમાં પણ પાછળ નથી ! 1] આંબુની કમાઈ જાંબુમાં ગઈ. 2] આંબા ગાળો ને પૈસા ટાળો. 3] ઉતાવળે આંબા ન પાકે. કેરીના રસ સાથે રોટલી વધારે...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

નવલખા સૂર્યમંદિર

  જેઠવા-જાડેજાની લડાઈમાં વિનાશ અને નિર્માણના ઈતિહાસની મૂંગી વ્યથા સાચવી બેઠેલું સુંદર નવલખા સૂર્યમંદિર ભારતના નકશા મુજબ પશ્ચિમમાં હસ્તસંપુટનો આકાર રચતો...

ફરવા લાયક સ્થળો

આજી નદી

આજી નદી સરધાર રીડ્ઝ માંથી નીકળે છે. અને કચ્‍છના નાના રણમાં મળે છે. તેની કૂલ લંબાઇ ૧૦૨ કિ.મી. છે. અને સ્‍ત્રાવક્ષેત્ર ૨૧૩૦ ચો.કિ.મી. છે. લાલપરી, આજી નદીની જમણા...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators